યુવિકા ચૌધરી હશે નવી મહાભારતમાં દ્રૌપદી?
મુંબઈ, 5 જુલાઈ : સ્ટાર પ્લસ ઉપર ટુંકમાં જ શરૂ થનાર પૌરાણિક સીરિયલ મહાભારતમાં દ્રૌપદીના રોલ માટે અનેક જાણીતા ચહેરાઓ ઉપર વિચાર કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અભિનેત્રી યુવિકા ચૌધરીની પસંદગી દ્રૌપદીના રોલ માટે કરાઈ હોવાના સમાચાર છે.

મહાભારત ટુંકમાં જ સ્ટાર પ્લસ ઉપર શરૂ થનાર છે. સ્ટાર પ્લસ ટેલીવિઝન ચૅનલના એક સૂત્રે જણાવ્યું કે દ્રૌપદીના પાત્ર માટે જે નામો ઉપર વિચારણા ચાલી રહી છે, તેમાં બૉલીવુડ અભિનેત્રીઓ રિયા સેન તથા સયાલી ભગતનો પણ સમાવેશ થાય છે. જોકે યુવિકા ચૌધરી અંગે શક્યતાઓ વધુ દેખાઈ રહી છે.
નોંધનીય છે કે યુવિકા ચૌધરી 2004માં ઝી સિને સ્ટાર કી ખોજ શો દ્વારા પહેલી વાર નાના પડદે દેખાયા હતાં. તે પછી તેમણે અસ્તિત્વ સીરિયલમાં કામ કર્યુ હતું. યુવિકાએ ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પણ દસ્તક આપી હતી.
More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
