Ahmedabad: સાબરમતી નદીમાં દશામાતાની મૂર્તિનું વિસર્જન કરતા ચાર ડૂબ્યા, 3 લોકોના મોત
Sabarmati River: રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર 30માં સાબરમતી નદીમાં ડૂબી જવાના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે.
સેક્ટર 30માં આવેલી સાબરમતી નદીમાં દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવા માટે અમદાવાદથી ટેમ્પોમાં લોકોનું ટોળું નદી કિનારે પહોંચ્યું હતું. જેમાં પરિવાર સાથે આવેલી 12 વર્ષની પૂનમ પ્રજાપતિ ઉંડા પાણીમાં ડૂબવા લાગી હતી.
તેને બચાવવા માટે એક પછી એક ચાર લોકો પાણીમાં કૂદી પડ્યા હતા. જોકે, અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ડૂબી ગયા હતા, જ્યારે અન્ય બેને સ્થાનિકોએ બચાવી લીધા હતા.

ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા, ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
આ બનાવના પગલે ગાંધીનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ ગાંધીનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
More From
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન












Click it and Unblock the Notifications
