Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TRB - ટ્રાફિક બ્રિગેડમાં રહેલા 6,400 જેટલા જવાનોને છૂટા કરાશે

ગાંધીનગર: લાંબા સમયથી TRB - ટ્રાફિક બ્રિગેડમાં રહેલા 6,400 જેટલા જવાનોને ક્રમશઃ છૂટા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. હાલ 9,000 પૈકી 6,400 TRBના જવાનોને ક્રમશઃ છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જેમાં જે કર્મચારીઓને નોકરીના 10 વર્ષ પૂરા થયા હોય, એવા 1,100 જવાનોને ચાલુ મહિનાના અંતમા જ છૂટા કરવા આદેશ કરવામાં આવ્યો છે.

TRB-Traffic Brigade

5 વર્ષ પૂર્ણ થયા છે, તેવા 3,000 જવાનોને ડિસેમ્બર મહિનાના અંતમા છૂટા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. 3 વર્ષ થયા છે, તેવા 2,300 જવાનોને માર્ચ 2024માં છૂટા કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X