TRB - ટ્રાફિક બ્રિગેડમાં રહેલા 6,400 જેટલા જવાનોને છૂટા કરાશે
ગાંધીનગર: લાંબા સમયથી TRB - ટ્રાફિક બ્રિગેડમાં રહેલા 6,400 જેટલા જવાનોને ક્રમશઃ છૂટા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. હાલ 9,000 પૈકી 6,400 TRBના જવાનોને ક્રમશઃ છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં જે કર્મચારીઓને નોકરીના 10 વર્ષ પૂરા થયા હોય, એવા 1,100 જવાનોને ચાલુ મહિનાના અંતમા જ છૂટા કરવા આદેશ કરવામાં આવ્યો છે.

5 વર્ષ પૂર્ણ થયા છે, તેવા 3,000 જવાનોને ડિસેમ્બર મહિનાના અંતમા છૂટા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. 3 વર્ષ થયા છે, તેવા 2,300 જવાનોને માર્ચ 2024માં છૂટા કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
