Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદ: મણિનગરમાં BRTS બસમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન સામે BRTS બસમાં આગ લાગી હતી. મળતી માહિતિ અનુસાર અમદાવાદમાં પણ બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. શહેરના મણિનગર રેલવે સ્ટેશન સામે જંક્શન પર ઉભેલી બસમાં અચાનક આગ લાગી હતી. આ બસ મણિનગર રે

અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન સામે BRTS બસમાં આગ લાગી હતી. મળતી માહિતિ અનુસાર અમદાવાદમાં પણ બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. શહેરના મણિનગર રેલવે સ્ટેશન સામે જંક્શન પર ઉભેલી બસમાં અચાનક આગ લાગી હતી. આ બસ મણિનગર રેલ્વે સ્ટેશન સામે બીઆરટીએસ સ્ટેન્ડ પર ઉભી હતી. અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ જોવા મળી હતી.

BRTS

આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે રાહતના સમાચાર છે કે ઘટના બની ત્યારે બસમાં કોઈ મુસાફર નહોતા. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઉલ્લેખનિય છેકે આ વર્ષમાં બીજીવાર છે જ્યારે બીઆરટીએસ બસમાં આગ લાગી હોય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X