For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અણ્ણા સંબંધ તોડી નાખશે એવી આશા ન્હોતી: કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

Arvind Kejriwal
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર: સમાજસેવી અણ્ણા હઝારેની અસહમતિ હોવા છતા આજે અરવિન્દ કેજરીવાલે રાજનૈતિક પક્ષ રચવાની જાહેરાત કરી દીધી છે. અણ્ણાની જાહેરાત બાદ આજે કેજરીવાલે મીડિયાને જણાવ્યું કે તેઓ અણ્ણા હજારેના આદર્શ અનુસાર પક્ષની રચના કરશે.

કેજરીવાલે જણાવ્યું કે તેમને અણ્ણા હઝારે પાસે આવા નિર્ણયની આશા ન હતી. કેજરીવાલે જણાવ્યું કે અણ્ણા હઝારેના આવા વલણથી મને ઝટકો લાગ્યો છે.

અણ્ણા હઝારેએ બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે કેજરીવાલને પાર્ટી બનાવવી હોય તો બનાવે હું તેમની સાથે નથી, અને તેમના માટે પ્રચાર પણ કરવાનો નથી. અણ્ણાએ તો ત્યાં સુધી કહી દીધું કે કેજરીવાલ અને તેમની ટીમ પ્રચાર માટે મારું નામ અને તસવીરનો પણ ઉપયોગ ના કરે.

જોકે કેજરીવાલે જણાવ્યુ કે અણ્ણા અમારા હૃદયમાં છે અને અમે તેમને દરેક પ્રસંગે બોલાવીશું.

English summary
Key India Against Corruption (IAC) activist Arvind Kejriwal on Thursday said that social activist Anna Hazare's decision to part ways with his erstwhile close aides is shocking, unexpected and regretful.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X