ગણેશ ચતૂર્થી વિશેષ: જાણો શું શું ગમે છે ગજાનંદને

1- સિન્દૂર 2- લાલ રંગ, 3- દૂર્વા, 4- બૂંદીના લાડવા, 5- બેસી રહેવું, 6- લખવામાં વિશેષતા, 7- ગોળ, 8- પાન, 9- પૂર્વ દિશા, 10- મુખ દક્ષિણ તરફ રાખવું, 11- ચતુર્થી તિથિ, 12- સ્વસ્તિક ચિહ્ન, 13- સિન્દૂર તથા દેશી ઘીની માલીશ અને કર્તવ્ય માટે કર્તવ્ય કરવું.
ગણેશની કઇ પ્રતિમાથી શું લાભ થશે
૧- સ્ફટિકની મૂર્તિથી ધન વૈભવ અને સમૃદ્ધી બની રહે છે.
૨- ગોળની પ્રતિમાથી સૌંભાગ્ય પ્રાપ્ત થાય છે.
૩- મીઠાની પ્રતિમાની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે.
૪- લીમડાની પ્રતિમા પૂજવાથી ઘરમાંથી રોગ દૂર થાય છે.
૫- લાલ ચંદનની પ્રતિમા ઘરમાં રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે.
૬- માટીની પ્રતિમા રાખવાથી કાર્યો સિદ્ધ થાય છે. ચાંદીની પ્રતિમા રાખવાથી ઘરમાંથી દરેક બાધા દૂર થાય છે.
૭- તાંબાની મૂર્તિ રાખવાથી સંતાન સૂખ પ્રાપ્ત થાય છે.
આ રીતે ગણેશજીની પૂજા કરવાથી યોગ્ય ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
