Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તસવીરોમાં જુઓ, અમદાવાદમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં રથયાત્રાને ધ્યાનમાં રાખતાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાની સુરક્ષામાં આઠ આઇજી અને ડીઆઇજી સ્તરના અધિકારીઓ, 39 એસપી, 76 ડેપ્યુટી એસી, 222 પોલીસ ઇન્સપેક્ટર્સ, 759 પોલીસ સબ ઇન્સપેક્ટર્સ, 266 મહિલા પોલીસ, 12,050 સિપાહીઓ, સીઆરપીએફની બે કંપનીઓ, ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસની 36 કંપનીએઓ, બીએસએફની આઠ કંપનીઓ, સીઆઇએસએફની ચાર કંપનીઓ અને રેપિડ એક્શન ફોર્સની ચાર કંપનીઓને ગોઠવવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 137મી રથયાત્રા નિકળી છે. રથયાત્રામાં જાણે કે ભક્તોનું ઘોડાપુર આવ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા નિર્ધારિત જે રૂટ પરથી પસાર થઇ રહી છે, ત્યાં ભક્તો જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી રહ્યાં છે. બીજી તરફ કરતબબાજો દ્વારા પોતાના કરતબો દર્શાવીને ઉમટેલા ભક્તોને મનોરંજિત કરી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X