22 જુલાઇ, 2014 : ગુજરાતના સમાચારોની હાઇલાઇટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને અપડેટ રહેવા માટે નીચે આપેલી સ્લાઇડર પર ક્લિક કરતા જાવ...
અમૂલ સોશિયલ મીડિયામાં કેમ બદનામ થયું?
ગુજરાતની
કંપની
અમૂલના
પેકેજ્ડ
મિલ્ક
પાઉચનો
તારીખ
સાથેનો
ફોટોગ્રાફ
દિવસભર
સોશિયલ
મીડિયામાં
ફરતો
રહ્યો
હતો
અને
લોકો
આ
તારીખને
ઉપયોગ
કરવાની
તારીખના
બદલે
ઉત્પાદનની
તારીખ
ગણી
બેઠા
હતા
.
જોકે
,
ભારતની
સૌથી
મોટી
ડેરીએ
ગ્રાહકોને
શાંત
કરવા
માટે
ટિ્વટર
પર
સ્પષ્ટતા
કરી
હતી
કે
'23
જુલાઈ
2014
એ
યુઝ
બાય
ડેટ
છે,
પેકેજિંગની
તારીખ
નથી
.
પેકિંગ
પર
પણ
આ
બાબત
પ્રિન્ટ
કરવામાં
આવી
છે.'
અમૂલનું
સંચાલન
કરતું
ગુજરાત
કો
-
ઓપરેટિવ
મિલ્ક
માર્કેટિંગ
ફેડરેશન
(
GCMMF)
ભારતનાં
13
રાજ્યોમાં
દૈનિક
200
લાખ
મિલ્ક
પાઉચનું
વેચાણ
કરે
છે
.
ગુજરાતના CMને મળ્યા ટાટાના ચેરમેન સાયરસ મિસ્ત્રી
ભારતના
જાણીતા
ઉદ્યોગ
ગૃહ
ટાટાના
ચેરમેન
સાયરસ
મિસ્ત્રીએ
મંગળવારે
ગાંધીનગર
ખાતે
મુખ્યમંત્રી
આનંદીબેન
પટેલ
તથા
નાણામંત્રી
સૌરભ
પટેલની
શુભેચ્છા
મુલાકાત
લીધી
હતી.
આ
બેઠકમાં
ગુજરાતના
વિકાસ,
ઔદ્યોગિક
વિકાસની
નવી
તકો,
ટાટાનું
આગામી
આયોજન
સંદર્ભે
ચર્ચા
થઇ
હોવાનું
કહેવામાં
આવ્યું
છે.
વિધાનસભા સત્ર પાંચ દિવસ વહેલું સમાપ્ત કરાશે
ગુજરાત
વિધાનસભાનું
બજેટ
સત્ર
હવે
પાંચ
દિવસ
વહેલું
સમાપ્ત
કરવામાં
આવશે.
હવે
બજેટ
સત્ર
31
જુલાઇને
બદલે
25
જુલાઇએ
પૂર્ણ
થશે.
આ
નિર્ણય
કામકાજ
સલાહકાર
સમિતિની
બેઠકમાં
લેવાયો
છે.
આ
માટે
શાસક
અને
વિપક્ષ
બંનેએ
સહમતી
દર્શાવી
છે.
આ
કારણે
ગુરૂવારે
24
જુલાઇના
રોજ
એકના
બદલે
બે
સત્ર
મળશે.
રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપનો ડંકો
જૂનાગઢ
મહાનગરપાલિકાની
સામાન્ય
ચૂંટણીમાં
આજે
ભાજપને
બહુમતી
મળતા
હવે
તમામ
8
મહાનગરપાલિકાઓમાં
ભાજપનું
શાસન
આવ્યું
છે.
વર્ષ
2010ની
સામાન્ય
ચૂંટણીમાં
રાજકોટ,
જામનગર,
ભાવનગર,
અમદાવાદ,
વડોદરા
અને
સુરતમાં
ભાજપને
બહુમતી
મળતા
ત્યાં
ભાજપનું
શાસન
છે.
2011માં
ગાંધીનગરમાં
કોંગ્રેસને
બહુમતી
મળેલ
પરંતુ
2012માં
કોંગ્રેસના
મેયર
સહિતના
કેટલાક
કોર્પોરેટરોએ
ભાજપ
તરફી
પક્ષપલ્ટો
કરતા
ભાજપનું
શાસન
સ્થપાયુ
છે.
હવે
રાજકોટ,
જામનગર,
ભાવનગર,
અમદાવાદ,
વડોદરા
અને
સુરતમાં
વર્ષ
2015ના
ઉતરાર્ધમાં
અને
ગાંધીનગરમાં
2016માં
સામાન્ય
ચૂંટણી
યોજાશે.
પાક વિમા મુદ્દે કોંગ્રેસ આંદોલન કરી શકે
કોંગ્રેસના
ખેડૂત
આગેવાન
માધવસિંહ
ગોહીલે
જણાવ્યું
છે
કે
ગુજરાતના
પૂર્વ
મુખ્યમંત્રી
નરેન્દ્ર
મોદીના
શાસનમાં
ખેડુતોને
ખોટી
ખાત્રીઓ
આપી
પાક
વિમા
યોજનાનું
ઓન
લાઇન
રજીસ્ટ્રેશન
કરાવવાનું
એક
ષડયંત્ર
રચવામાં
આવ્યું
છે.
બ્રોડબેન્ડ
કનેક્ટિવિટી
નહીં
હોવાને
કારણે
સમયસર
રજિસ્ટ્રેશન
નહીં
થતા
રાજ્યના
અનેક
ખેડૂતો
રજિસ્ટ્રેશનની
તારીખ
ચૂકી
ગયા
છે.
આ
કારણે
ખેડુતોના
આપઘાતનું
પ્રમાણ
ઘટાડવાને
બદલે
વધશે.
જેથી
ઉપરોકત
બાબતે
કેન્દ્ર
અને
રાજય
સરકાર
તાત્કાલીક
ઘટતું
કરવા
નહીતર
લોકશાહી
મુજબ
ખેડુત
આંદોલન
કરવામાં
આવશે.
ગુજરાતમાં કેરોસીનના વેચાણ કમિશનમાં વધારો
રાજય
સરકારે
હવેથી
કેરોસીનના
છૂટક
વેચાણકારોને
પણ
જથ્થાબંધ
વેચાણકારો
સમકક્ષ
એકસમાન
વેચાણ
કમિશન
આપવાનો
નિર્ણય
કર્યો
છે.
ગુજરાતના
આનંદીબહેન
પટેલે
રાજયમાં
કેરોસીનના
રર
હજાર
ઉપરાંત
છૂટક
વેચાણકારોને
મળતા
કમિશનમાં
પ્રતિ
લીટર
40
પૈસાનો
વધારો
કરવાનો
નિર્ણય
કર્યો
છે.
હવેથી
આ
કમિશન
પ્રતિ
લીટર
62
પૈસા
કરવામાં
આવ્યું
છે.
ગુજરાતમાં મહિલા સાક્ષરતા દર વધીને 70.70 ટકા
ગુજરાતમાં
કન્યા
કેળવણીને
ઉતેજન
મળે
તેવા
હેતુથી
છેલ્લા
એક
દાયકામાં
રાજય
સરકારે
શિક્ષણ
ક્ષેત્રે
કરેલ
અનેક
પ્રયાસોના
પરિણામે
કન્યા
કેળવણી
ક્ષેત્રે
સાક્ષરતાદરમાં
12.09
ટકાનો
વધારો
થયો
છે.
વર્ષ
2001માં
મહિલા
સાક્ષરતા
દર
57.80
ટકા
જેટલો
હતો
તે
વધીને
70.70
ટકાએ
પહોંચ્યો
છે.
દેશમાં
વર્ષ
2011માં
મહિલા
સાક્ષરતા
દર
વર્ષ
65.50
ટકા
હતો.