For Daily Alerts
પાકિસ્તાનના 40 શરણાર્થીઓને મળી ભારતની નાગરિકતા, હર્ષ સંઘવીએ આપ્યુ નાગરિકતા પત્ર
અમદાવાદમાં રહેતા 40 જેટલા પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓને આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા આપી હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક નાગરિકતા પ્રદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં.
અમદાવાદમાં રહેતા 40 જેટલા પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓને આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા આપી હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક નાગરિકતા પ્રદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનના નાગરિક પરંતુ હાલ ભારતમાં અમદાવાદમાં શરણાર્થી તરીકે રહેતા 40 જેટલા લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી. આ સાથે તેમણે નાગરિકતા પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
Comments
gujarat government india pakistan citizenship state government ગુજરાત સરકાર ભારત પાકિસ્તાન રાજ્ય સરકાર
English summary
40 refugees from Pakistan got Indian citizenship
Story first published: Monday, August 22, 2022, 20:10 [IST]