For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના 40 શરણાર્થીઓને મળી ભારતની નાગરિકતા, હર્ષ સંઘવીએ આપ્યુ નાગરિકતા પત્ર

અમદાવાદમાં રહેતા 40 જેટલા પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓને આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા આપી હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક નાગરિકતા પ્રદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં.

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં રહેતા 40 જેટલા પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓને આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા આપી હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક નાગરિકતા પ્રદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનના નાગરિક પરંતુ હાલ ભારતમાં અમદાવાદમાં શરણાર્થી તરીકે રહેતા 40 જેટલા લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી. આ સાથે તેમણે નાગરિકતા પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

Harsh Sanghavi

English summary
40 refugees from Pakistan got Indian citizenship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X