પાકિસ્તાનના 40 શરણાર્થીઓને મળી ભારતની નાગરિકતા, હર્ષ સંઘવીએ આપ્યુ નાગરિકતા પત્ર
અમદાવાદમાં રહેતા 40 જેટલા પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓને આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા આપી હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક નાગરિકતા પ્રદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં.
અમદાવાદમાં રહેતા 40 જેટલા પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થીઓને આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા આપી હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક નાગરિકતા પ્રદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનના નાગરિક પરંતુ હાલ ભારતમાં અમદાવાદમાં શરણાર્થી તરીકે રહેતા 40 જેટલા લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી. આ સાથે તેમણે નાગરિકતા પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

More From
-
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?






Click it and Unblock the Notifications
