આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામત્રી રજભા ભાજપમાં જોડાયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાજભા ઝાલા ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ભાજપના નેતા સુરતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એટલે રાજકારણાં આયારામ ગયા રામ પરિસ્થિત શરૂ થઇ ગઈ છે. ચૂંટણી પહેલા નેતાઓ પોતાની રાજકીય મહત્વકાંક્ષ
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાજભા ઝાલા ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ભાજપના નેતા સુરતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એટલે રાજકારણાં આયારામ ગયા રામ પરિસ્થિત શરૂ થઇ ગઈ છે. ચૂંટણી પહેલા નેતાઓ પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે પાર્ટી બદલવા લાગ્યા છે.

આ અંગે રાજભાએ જણાવ્યા હતુ કે, હુ 18 વર્ષ ભાજપમાં કામ કર્યુ છે. પક્ષમાં કાર્યકર્તા સાથે જે લાગણી સાથે જોડાયા છે. અને સંજોગો એવા નિર્માણ થયા હતા. તેને સમયની બલિહારી કહી શકાય. આમ આદમી પાર્ટી 20 મે 2020 ના રોજ આપમાં જોડાયો હતો. ત્યારે અત્યારના આગેવાનો પણ ગોપાલભાઇ અને ઇશુદાન પણ પછીથી આપમાં જોડાયા હતા.
રાજભાએ જણાવ્યું હતુ કે, રાજકકોટ શહેરમાં આપની ઓળખ મે મારા વ્યક્તિગત ઓળખ અને મરા વ્યક્તિ પ્રતિભા અને મારા વ્યક્તિગત મારા ઇમેજથી ઉભી કરી હતી. અને રાજકોટ કોર્પોરેશનની ચૂટણી મારા નેતૃત્વામાં લડાઇ હતી. ત્યાર બાદ આપે મને પ્રદેશ સંગઠન મંત્રીની જવાબદરાી આપીને ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનર ત્રણ જિલ્લના પ્રભારીની જવાબદારી સોપવામાં આવી હતી. ત્યારે પાર્ટીમાં કહેવામા આવ્યું હતુ કે, પાર્ટીના સગઠ નિર્માણ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.
રાજભા ઝાલાએ જણાવ્યુ હતુ કે, મરા 20 ર્ષના જાહેર જીવનનો અનુભવ છે અને પરિસ્થિતિ ઉબી થતી હોય છે. તે નક્કી નથી હોતુ. ત્યારે તેમણે કહ્યુ કે, આપણે કાર્યકર્તા સાથે ક્યારેય દ્રોહ નહી કરીએ. અને ભેદી રીતે કહુ છુ કે, જે રીતે પાર્ટીની સંગઠન કામ કરતુ હતુ. શક્તિ અને અનુભવનો ઉપયોગ થાય અમારુ માન સમ્માન જળવાય તે જોઇએ બીજુ શુ જોઇએ. 3 મહિના પહેલા સંદિપ પાઠક આવ્યા અને તમામ સંગઠન વિખેરી નાખ્યુ. તેમની જવાદારી છિનવી લેવામાં આવી હતી. નિષ્ઠાવાન અને ઇમાનદાર કાર્યકર્તાને જવબદારી સોપી આ કરવા પાછળનું કારણ આજ દિન સુધી સમજમાં નથી આવ્યુ.
આપના ટોચના નેતાઓ પર સવાલ ઉઠાવતા જણાવ્યુ હતુ કે, ટોચના નેતા પોતાની બેટક સાચવીને બેસી ગયા છે.. સિસ્ટમથી આપમાં કામ કર્યુ તુ. સકલ અને સામૂહિક નિર્ણય લેવા તેવી કોઇ પદ્ધતિ નથી. દરેક લાગણીને સાંભળવી જોઇએ.. ગુજરાતમાં હજારો કાર્યકર્તા રડે છે. ગેરેન્ટી કાર્ડની માગં કરવામાં આવી હતી. અને જે ગેરેન્ટી કાર્ડ આપશે તેને ટીકિટ આપવાની વાત કરવામાં આવી હતી.
આપના નેતાઓ હજારો કાર્યકર્તાઓની લાગણી સાથે છેતરપિંડી કરે છે. હુ સ્વભીમાની છુ સ્થાનિક નેતૃત્વ સાથે સ્વભિમાન ટકાર થઇ હતી એટલે ભાજપ છોડી હતી. પ્રદેશ કક્ષાએ મને સમજાવામાં આવ્યો હતો. રાજકોટ ત્રણ ટર્મ જવાબદારી સોપવામાં આવી હતી. સમય અને સંજોગો પરિસ્થિત ઉભી થઇ હતી. હવે પાર્ટી નહી છોડુ.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
