''મારે દિલ્હી હોવું જોઇતું હતું, પણ મોદીજીએ મને ના બોલાવી''
અમદાવાદ, 26 જાન્યુઆરી: જ્યાં આખો દેશ ગણતંત્ર દિવસ સમારંભની ઉજવણીમાં તડાબોર છે, ત્યાં અમેરિકન મીડિયાનું ધ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન પર છે. અમેરિકન મીડિયાએ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબાના સ્વાગત સમારંભમાં મોદીની પત્નીની ગેરહાજરી પર સવાલ ઉઠાવી રહી છે.

જશોદાબેને જણાવ્યું કે જો તેઓ મને આજે પણ બોલાવશે તો હું આવતી કાલે પહોંચી જઇશ પરંતુ હું પહેલા ક્યારેય નહીં જઉ, તેમણે મને બોલાવવી પડશે. જશોદાબેન મોદી દ્વારા ખુદને ટાળવાના કારણે નારાજ દેખાઇ. તેમણે જણાવ્યું કે હું સામેથી ક્યારેય નહીં જઉ. મારું પણ આત્મસન્માન છે, જેને હું નહીં ડગવા દઉ. અમારા બંનેની વચ્ચે હેસિયતની કોઇ વાત નથી, અમે બંને માણસ છીએ. જો તેઓ મને બોલાવશે તો હું તુરંત પહોંચી જઇશ.
More From
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત







Click it and Unblock the Notifications
