દિલ્હી હારની અસર અમિત શાહના પુત્રના લગ્ન પર પડી
અમદાવાદ, 11 ફેબ્રુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભૂંડી હારની અસર માત્ર દિલ્હી જ નહીં પરંતુ ગુજરાતમાં પણ થઇ છે. ભાજપની શરમ જનક હારની ઇફેક્ટ પાર્ટી અધ્યક્ષ અમિત શાહના ઘરે પણ જોવા મળી. અમિત શાહના પુત્રના લગ્ન જે ધૂમ-ધામથી થવાના હતા, તેને એકદમ સાદાઇથી કરી દેવામાં આવ્યા.

હાર બાદ લગ્ન છોડીને અમિત શાહ ભાજપ નેતાઓની સાથે બેઠકોમાં વ્યસ્ત થઇ ગયા. લગ્નના મંડપની પાસે જ વીવીઆઇપી રૂમમાં શાહે રાજનાથ સિંહ, આનંદીબેન પટેલ, પીયૂષ ગોયલ અને રાજીવ પ્રતાપ રૂડી જેવા મોટા નેતાઓની સાથે બેઠક કરી. હારના કારણે મહેમાનોનું મોઢુ પણ વિલાઇ ગયું હતું. કોઇ બેંડબાજા નહીં અને કોઇ સંગીત નહીં. લગ્ન એક દમ સાદી રીતે કરવા પડ્યા. લગ્ન બાદ 12 ફેબ્રુઆરીના રોજ રિશેપ્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
