અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ
અમદાવાદ, 29 મેઃ જનમાર્ગ તરીકે ઓળખાતી અમદાવાદ બીઆરટીએસ ઓન ધ રોડ અને ઓફ ધ રોડ બન્નેમાં ધૂમ મચાવી રહી છે. ઓન રોડની વાત કરવામાં આવે તો તે તે દરરોજ હજારો લોકોનું વહન કરી રહી છે અને ઓફ ધ રોડની વાત કરવામાં આવે તો તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષત્રે એવોર્ડ જીત્યા છે.
તાજેતરમાં અમદાવાદ બીઆરટીએસે જે એવોર્ડ જીત્યા છે, તે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ(UITP) દ્વારા આપવામાં આવ્યા છે. યુઆઇટીપી વિશ્વની અરબન ટ્રાન્સપોર્ટ એજન્સીની આંતરરાષ્ટ્રીય બોડી છે. અમદાવાદ જનમાર્ગ લીમિટેડ, એજેએલે જીનેવા ખાતે 27 મે 2013ના રોજ યોજાયેલા 60માં યુઆઇટીપી વિશ્વ કોંગ્રેસમાં બે એવોર્ડ જીત્યા છે. એજેએલ, એએમસી અને સેપ્ટે યુઆઇટીપી ઇન્ડિયા પોલિટિકલ કમિટમેન્ટ એવોર્ડ અને ડિઝાઇન એવોર્ડ ફોર બીઆરટીએસની કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા છે. આ એવોર્ડ યુઆઇટીપી ઇલેક્ટ પ્રેસિડેન્ટ પીટર હેન્ડી દ્વારા આપવામાં આવ્યો છે.
અમદાવાદમા બીઆઇરટીએસની શરૂઆત 2009માં કરવામાં આવી હતી, ત્યારબાદ જનમાર્ગે પહેલીવાર ભારતમાં કમ્પલેટ બીઆરટીએસને અપનાવી હતી અને ત્યારથી ભારત અને વિદેશમાં તેની ડિઝાઇન અને પ્લાનિંગને અપનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં બીઆરટીએસને સારો પ્રતિસાદ અને લોકોએ તેને પસંદ કર્યા બાદ અધિકૃત રીતે અમદાવાદ બીઆરટીએસને જનમાર્ગ એટલે કે લોકોનો માર્ગ તરીકે સંબોધિત કરવા આવી.

અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

અમદાવાદ બીઆરટીએસે જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
