અમિત ચાવડાએ ગુજરાત વિધાનસભની વિરોધ પક્ષના નેતા તરીકે પદભાર સંભાળ્યો
ગુજારત વિધાનસભાની ચૂટણીમાં ભાજપને જીત થઇ હતી. કોગ્રેસની હાર થઇ હતી. તેમા 17 બેઠકો જ મળી હતી જયારે વિધાનસભામાં વિપક્ષના નેત પદ માટે 19 બેઠકો જોઇ એ જ્યારે કોગ્રેસ પાસે 17 બેઠકો હતી.
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાને વિરોધ પક્ષના નેતા બનાવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં જીત મેળવનાર ભૂપેન્દ્ર પટેલ સરકાર વિરોધ પક્ષના નેતાનુ પદ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે અમિત ચાવડાએ વિરોધ પક્ષના નેતા તરીકેનો પદ ભાર સંભાળ્યો હતો. કોગ્રેસન દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપ નેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસને માત્ર 17 બેઠકો પર જ વિજય મળ્યો હતો. જ્યારે ભાજપને ભવ્ય 256 બેઠકો પર જીત થઇ હતી. વિરોધ પક્ષના નેતા પદ મેળળવવા માટે 19 બેઠકો પર જીત મળવી જરૂરી છે. કોગ્રેસને 17 જ બેઠકો પર જીત મળતા તેમને નેતા વિપક્ષના પદને આપવાને લઇને અનેક સવાલો ઉભા થયા હતા.
રાજ્ય સરકાર દ્વારા વિરોધ પક્ષના નેતા પદ આપવાનો નિર્ણય કરતા કોગ્રેસ દ્વારા તાત્કાલીક ધોરણે અમિત ચાવડાની વિપક્ષના નેતા તરીકે અને શૈયલેશ પરમારની પણ નિમણૂક કરવામાં આવી છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ








Click it and Unblock the Notifications
