અમદાવાદમાં ઉતરાયણ મનાવશે અમિત શાહ, કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે
અમિત શાહ દરવર્ષે ઉતરાયણે અમદાવાદ આવે છે ત્યારે આ વર્ષે પણ અમદાવાદ આવશે અને પરિવાર સાથે ઉજવણી કરશે.
અમદાવાદ : ગુજરાતમા ઉતરાયણની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. પતંગ રસિયાઓ પુરો દિવસ ધાબા પર પતંગનો આનંદ લે છ ત્યારે હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉતરાયણની મુલાકાતે આવી રહ્યા છે. સામે આવી રહેલી વિગતો અનુસાર અમિત શાહ આ વખતે અમદાવાદમાં પરિવાર સાથે પતંગ ઉડાડી ઉતરાયણની ઉજવણી કરશે.

મળી રહેલી વિગતો અનુસાર, અમિત શાહ ઉતરાયણે 14 અને 15 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. અમિત શાહ ઉતરાયણની ઉજવણી માટે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેઓ જગન્નાથ મંદિરે દર્શન કરશે અને પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરશે.
અમિત શાહ ઉતરાયણની ઉજવણી માટે ઘણી વખત અમદાવાદ આવે છે ત્યારે હવે આ વખતે તેઓ કાર્યકર્તાઓ સાથે પણ ઉજવણીમાં જોડાશે. અમિત શાહ કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાડવાનો આનંદ લેશે. વધુ વિગતો અનુસાર અમિત શાહ કચ્છ બોર્ડરની મુલાકાત પણ લઈ શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ધામધુમથી પતંગ મહોત્સવની ઉજવણી થાય છે. ગુજરાત સરકારે અમદાવાદ રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત ગુજરાતના મોટા શહેરોમાં પતંગ મહોત્સવનું આયોજન કર્યુ છે. આ પતંગ મહોત્સવ 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ઉજવાશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
