અમરેલીમાં વાવાઝોડાના કારણે થયેલ નુકશાનની સહાય ન મળતા લોકોમાં રોષ
તોક્તે વાવાઝોડાએ દેશભરમાં કહેર મચાવ્યો હતો. ગુજરાતમાં પણ તોક્તેએ નુકશાન કર્યું હતુ. વાવાઝોડાના કારણે નુકશાન થયેલ લોકોને સરકારે સહાયની જાહેરાત કરી હતી. અમરેલીના ઝાફરાબાદના વઢેરા ગ્રામજનોએ તોક્તે વાવાઝોડાની સહાય ન મળતા રોષ
તોક્તે વાવાઝોડાએ દેશભરમાં કહેર મચાવ્યો હતો. ગુજરાતમાં પણ તોક્તેએ નુકશાન કર્યું હતુ. વાવાઝોડાના કારણે નુકશાન થયેલ લોકોને સરકારે સહાયની જાહેરાત કરી હતી. અમરેલીના ઝાફરાબાદના વઢેરા ગ્રામજનોએ તોક્તે વાવાઝોડાની સહાય ન મળતા રોષે ભરાયા હતા. ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે જઇ આવેદન પત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
Recommended Video


જાફરાબાદ તાલુકામાં વાવાઝોડાએ તબાહી સર્જી હતી. આ ઘટનાને 2 મહિના થવા આવ્યા હોવા છતા અહીના નાના લોકો સહાયથી વંચીત છે. ત્યારે આજે વઢેરા ગામના મોટી લોકોએ ઉપસરપંચ સાથે સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતુ. લોકોએ આરોપ લગાવ્યો હતો કે ગામમાં તંત્ર દ્વારા લાગવગ શાહી કરી અમુક લોકોને સહાય આપવામાં આવી છે અને જેઓ સહાયપાત્ર લોકો છે તેઓ હજુ પણ સહાયથી વંચિત છે. આવેદન પત્રમાં જણાવ્યું હતુ કે તાત્કાલિક સરવે કરી ગરીબ પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે. સરપંચ લક્ષ્મણભાઇ બાંભણીયાએ જણાવ્યું હતુ કે તાત્કાલિક ધોરણે રિસર્વે કરી વળતર આપવામાં નહી આવે તો તેઓ વાઢેરા ગામના ઉપસરપંચ પદેથી રાજીનામું આપશે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
