જિલ્લા પ્રમુખોને વિધાનસભામાં ઉમેદવારી નોધાવતા કાર્યકારી પ્રમુખો નિમાયા
ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અન મહાનગરોના 3 કાર્યકારી જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી છે. 3 જિલ્લા પ્રમુખોને ગુરજાત વિધાનસભાની ટિકિટ આપવમા આવતા તે જિલ્લાના જવાબદારી કાર્યકારી જિલ્લા પ્રમુખના માથે રહેશે. આ પહેલા 8 જિલ્લા
ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અન મહાનગરોના 3 કાર્યકારી જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી છે. 3 જિલ્લા પ્રમુખોને ગુરજાત વિધાનસભાની ટિકિટ આપવમા આવતા તે જિલ્લાના જવાબદારી કાર્યકારી જિલ્લા પ્રમુખના માથે રહેશે. આ પહેલા 8 જિલ્લાના કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરવામા આવી હતી.

જે નવા જિલ્લા કાર્યકાર પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે તેમા વઢવાણ બેઠક પર જગદીશ મકવાણાને ટિકિટ આપવામાં આવતા તેમની જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરત જિલ્લામાં જગદીશ પારેખ, ભાવનગર શહેરમાં ડી.બી. ચુડાસમાની નિમણૂં કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા 16 ઉમેદવારોને લઇને હજી મંથન ાલી રહ્યુ છે. ક્યાંક સ્થાનિક મુદ્દા નડી રહ્યા છે. તો ક્યા જ્ઞાતિ સમિકરણો અને કાર્યકર્તાઓના વિરોધને લઇને આ બેઠકો પર અસમંજસ જોવા મળી રહી છે. સુત્રો દ્વાર મળતી માહિતી મુજબ આ 16 બેઠકોના મોની જાહેરાત આજ કાલમાં કરી દેવામાં આવશે.












Click it and Unblock the Notifications
