લેન્ડસ્લાઇડના લીધે જમ્મુ-કાશ્મીર હાઇવે બંધ, પુરના લીધે સેનાના જવાનો નદીમાં તણાયા
જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને લીધે હાઇવે પર ઘણા કિલોમીટર લાંબો જામ લાગ્યો છે. જમ્મુ કાશ્મીર નેશનલ હાઇવે પર ઘણી ગાડીઓ સડક પર ઉભી છે. ખરાબ મૌસમને લીધે નેશનલ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો છે.

તો પુંછમાં સ્થિતિ પોશના નદીમાં સેનાના બે જવાનો તણાયા હતા. જેમની તપાસ કરીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યુ છે. જમ્મુ ડિફેન્સ પીઆરઓની તરફથી જાણાકારી આપવામાં આવી છે. નાયબ સબેદાર કુલદીપ સિહ નદી પાર કરી રહ્યા હતા ત્યારે પાણીમાં તણાયા હતા .
તો બીજી તરફ અમરનાથ યાત્રા પર પણ ખરાબ મૌસમની અસર જોવા મળી રહી છે. રામબનના ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યુ હતુ કે, નેશનલ હાઇવે 44 ને લેન્ડસ્લાઇડના લીધે ગાડીઓનેી અવરજવર અટકાવી છે. ઉધમપુરમાં ગાડીઓનો ઝામ લાગી ગયો છે.
અમરનાથ યાત્રા જે 1 જુલાઇએ શરુ થઇ છે. આજે 31 ઓગસ્ટ સુધી ચલાવાની હતી જેને ખરાબ હવામાને લીધે રસ્તામાં જ રોકી દેવામાં આવી છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી










Click it and Unblock the Notifications
