કોરોના વાયરસથી સંક્રમિત ભરતસિંહ સોલંકીની હાલત નાજુક, વેન્ટીલેટર પર રખાયા
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની હાલત બગડી રહી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની હાલત બગડી રહી છે. કોરોના વાયરસે તેમને જકડી રાખ્યા છે. ડૉક્ટરોએ ઉપચાર દરમિયાન તેમને પ્લાઝમા થેરેપી આપી જે નિષ્ફળ રહી. હવે ભરતસિંહ વેન્ટીલેટર પર છે. તેમની સ્થિતિ જાણવા માટે ગુજરાત કોંગ્રેસના નેતા હોસ્પિટલ પહોંચી રહ્યા છે. અમિત ચાવડા પણ આવ્યા અને ડૉક્ટર્સ સાથે વાતચીત કરી.

તમને જણાવી દઈએ કે ભરતસિંહ ગયા મહિને જૂન 2020માં થયેલ રાજ્યસભા ચૂંટણીમાં શામેલ થયા હતા. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જેમાં રિપોર્ટ પૉઝિટીવ આવ્યો. 21 જૂને તેમનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેમને પહેલા તો વડોદરા અને બાદમાં અમદાવાદની સિમ્સ હોસ્પટિલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં દવાઓ તેમજ ઈંજેક્શનની કોઈ અસર ન થવાના કારણે પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો.
પરંતુ તેમછતાં ભરતસિંહ સોલંકીની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. માહિતી મુજબ રાજ્યસભા ચૂંટણી દરમિયાન ભાજપ તેમજ કોંગ્રેસના ઘણા નેતાઓને તે મળ્યા હતા. તે અમુક કોંગ્રેસી ધારાસભ્યો સાથે અંબાજી મંદિરના દર્શન કરવા પણ ગયા હતા. એ વખતે તેમનુ ટેમ્પરેચર વધી ગયુ હતુ. જો કે ચૂંટણીની ભાગદોડમાં તેમણે આને ગંભીરતાથી લીધુ નહિ અને બાદમાં તેમના કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ થઈ હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
