69 વર્ષની ઉમરે પણ પરણવાની ઇચ્છા વ્યક્ત કરતા ભરતસિંહ સોલંકી
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ યુવતિ સાથેના અનૈતિક સંબંધમાં પત્ની રેશ્મા પટેલ દ્વારા રંગે હાથે મોડી રાત્ર ઝડપી પાડ્યા બાદ સક્રીય રાજકારણમાથી થોડા સમય માટે બ્રેક લેવાની જાહેરાત કરી છે. આ સમય દરમિયાન તેઓ દલિત, આદિવ
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ યુવતિ સાથેના અનૈતિક સંબંધમાં પત્ની રેશ્મા પટેલ દ્વારા રંગે હાથે મોડી રાત્ર ઝડપી પાડ્યા બાદ સક્રીય રાજકારણમાથી થોડા સમય માટે બ્રેક લેવાની જાહેરાત કરી છે. આ સમય દરમિયાન તેઓ દલિત, આદિવાસી,ક્ષત્રીય ઓબીસી સમાજના સાથે જોડાયેલા રહીને વધુ કામગીરી કરવાનું ભરતસિહ સોલંકીએ જણાવ્યુ હતુ. તેમજ કોઇ તેમની સાથે લગ્ન કરવા માગે તો તેમની પણ તૈયારી હોવાની વાત કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે આ સમયે કોંગ્રેસના મોટા ગજાના નેતાની આ પ્રકારના બ્રેકથી પાર્ટીને નુક્સાન જવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરતહિસ સોલંકીની ઘટનાની દિલ્હી મોવડી મંડળે પણ ગંભીર નોધ લીધે છે. અને તેમાના દ્વારા પણ ભરતસિહને બ્રેક લેવા માટે દબાણ કરવામાં આવ્યુ હોવાનું માનવામાં આવે છે.
ભરતસિંહ સોલંકીને તેમની પત્ની રેશ્મા પટેલ સાથે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તેમના છુટા છેડા માટેની અરજી પણ તેમના દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન નેતાજીના અન્ય યુવિત સાથેના સંબંધોને લઇને તેમની પત્ની દ્વારા અનેક વાર આક્ષેપો કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના એક પછી એક મોટા નેતા કોગ્રેસનો સાથ છોડી રહ્યા છે. જેમા થોડા સમયમા જ કોંગ્રેસના ધારાસભ્યો અને અન્ય નેતાઓ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. હાર્દિક પટેલ જેવા કોંગ્રેસના ઉપાધક્ષ પણ કાલે જ ભાજપમાં જોડાઇ ગયા છે. ત્યાર કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા મોટું નુક્સાન જવાની શક્યાતા પણ છે.
ભરતસિંહ સોલકીએ આ તમામ વિવાદો મામલે ખૂલીને જવાબો આપ્યા હતા. આણંદમાં અન્ય યુવતિ સાથે રાતના ઝડપાતા ભરતસિંહએ જણાવ્યુ હતુ કે, આ મારી અંગત બાબત છે. મારે કોઇ છુપાવાની જરૂર નથી. તેમની સાથે મારા છુટા છેડાની પ્રોસેસ ચાલી રહી છે. આ સંજોગોમાં તેમને કોઇ હક્ક નથી.
ભરતસિંહ વધુમાં જણાવ્યુ હતુ કે, મને કોરોના થયો હતો ત્યારે તેમના દ્વારા મારા મહવા માટે સતત ડૉક્ટરોને પુછવામાં આવતુ હતુ. મહિનાઓ સુધી કોરોનાની અસર રહી તેમા મારી તબિયતની બિલકુલ તેમના દ્વારા ચિંતા કરવામાં આવી નહોતી. મારી સંપતિ તેમના નામે કરાવી આપવા માટે દબાણ કરવામાં આવતુ હતુ.
મારા જૂના ઘરની જુના એસી, કાર સહિતની વસ્તુઓને બારો બાર વહેચી નાખવામાં આવી હતી. તેમજ મારા ઘરના નોકરોને પણ એક એક કરીને છુટા કરી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભરતસિંહ સોલંકીની બે દિવસ પહેલા આણંદ ખાતે એક યુવતિ સાથે તેમની પત્ની રેશ્મા પટેલ દ્વારા રંગે હાથે ઝડપી પાટ્યા હતા. તેનો વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. રેશ્મા પટેલ દ્વારા યુવતિને માર પણ મારવામાં આવ્યો હતો.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
