બસપા ગુજરાતમાં તમામ બેઠકો પરથી લડશે ચૂંટણી

'' અમે કદાચ સરકાર ના રચી શકીએ પરંતુ અમે રાજ્યમાં કિંગ મેકર સાબિત થઇ શકીએ છીએ. અમે અમારી રણનીતિ અંગે એક દમ સ્પષ્ટ છીએ અને એક પણ રાજકીય પાર્ટીએ રાજ્યમાં પોતાના ઉમેદવાર પસંદ કરવાનું સાહસ કર્યું નથી, જેનાથી એ વાત જાણી શકાય છે કે તેઓ સત્તાને લઇને સંઘર્ષ અનુભવી રહ્યાં છે,'' તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચાર મુદ્દે બેવડા વલણ અપનાવવાનો આરોપ લગાવી તેમણે કહ્યું કે, મોદી ભ્રષ્ટાચાર મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે, પરંતુ અહીં તેમનો એક મંત્રી કથિત રીતે કરોડોના કૌભાંડમાં સામેલ છે.
બસપા ચીફ માયાવતીના ગુજરાતમાં પ્રચાર અંગે તેમણે કહ્યું કે, અમારા નેતા માયાવતી ચોક્કસ ગુજરાત આવશે અને જરૂર પડશે તો એક કરતા વધુ વખત તે રાજ્યની મુલાકાત લેશે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
