કાઠમાંડુમાં 17 ગુજરાતીઓના અકસ્માતમાં મોત, પરિવારને 4 લાખની સહાય
કાઠમંડુ, 22 એપ્રિલ: એક દુ:ખદ સમાચાર નેપાળથી આવી રહ્યા છે, જેમાં ગુજરાતી પ્રવાસીઓને કાઠમંડુમાં અકસ્માત કાળ બનીને નડ્યો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ગુજરાતી પ્રવાસીઓ કાઠમંડુના પ્રવાસ પર ગયા હતા ત્યારે તેમની બસને અકસ્માત થતા ખીણમાં ગરકાવ થઇ ગઇ હતી, જેમાં 17 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે વધું 21 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી પાંચની હાલત વધું ગંભીર બતાવવામાં આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે આ ગુજરાતી પ્રવાસીઓ મૂળ સુરેન્દ્રનગર, વઢવાણના હતા, જ્યાંથી તેઓએ બસ દ્વારા નેપાળ યાત્રા શરૂ કરી હતી, કાળ બનીને અકસ્માત 17 ગુજરાતી પ્રવાસીઓને ભરખી ગયો અને નેપાળ યાત્રા તેમની અંતિમ યાત્રા બની ગઇ. જ્યારે વધું 21 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ઘટનાના પગલે ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે, અને અકસ્માતના પગલે તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવી અને અકસ્માત અંગેની માહિતી મગાવી હતી. ભારતીય રાજદૂત નેપાળના રાજદૂત સાથે આ અંગે સંપર્કમાં છે, અને ઘટનાની વધુ માહિતી મેળવી રહ્યા છે.
મૃતકોના પરિવાર જનોને ચાર લાખની સહાય
કાઠમંડૂમાં અકસ્માતનો ભોગ બનેલા ગુજરાતી પ્રવાસીઓમાં મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ ઇજાગ્રસ્તોને પૂરતી સારવાર મળી રહે અને તેમને લેવા માટે ચાર્ટેડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

નેપાળમાં બસ અકસ્માત, 17 ગુજરાતીઓના મોત
કાઠમંડુમાં ભારતીય રાજભવન દ્વારા બસ અકસ્માતને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી.
|
નેપાળમાં બસ અકસ્માત, 17 ગુજરાતીઓના મોત
કાઠમંડુમાં ભારતીય રાજભવન દ્વારા બસ અકસ્માતને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી.
|
નેપાળમાં બસ અકસ્માત, 17 ગુજરાતીઓના મોત
કાઠમંડુમાં ભારતીય રાજભવન દ્વારા બસ અકસ્માતને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી.
|
નેપાળમાં બસ અકસ્માત, 17 ગુજરાતીઓના મોત
કાઠમંડુમાં ભારતીય રાજભવન દ્વારા બસ અકસ્માતને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી.
|
નેપાળમાં બસ અકસ્માત, 17 ગુજરાતીઓના મોત
કાઠમંડુમાં ભારતીય રાજભવન દ્વારા બસ અકસ્માતને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી.
|
નેપાળમાં બસ અકસ્માત, 17 ગુજરાતીઓના મોત
કાઠમંડુમાં ભારતીય રાજભવન દ્વારા બસ અકસ્માતને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી.
-
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
