ચારૂસેટનો અનોખો પ્રયાસ: ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણકાર્ય
રાકેશ પંચાલ, ચરોતર: ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ) દ્રારા ચારૂસેટ ગ્રામીણ શૈક્ષણિક વિકાસ યોજના ઘડવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આ યોજનાનો મુખ્ય હેતુ પાયાના શિક્ષણના ઘડતર અર્થે ચરોતરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. જે પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ફક્ત વિચારો જ નહીં પરંતુ વિચારોનું આચરણ અગત્યનું પાસું છે.
માનવામાં આવી રહ્યું છે કે આ યોજનાથી દેશના વિકાસ માટે જરૂરી એવું પાયાનું શિક્ષણ ગામડાંઓમાં પ્રાપ્ય બનશે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યૂટર જેવા અગત્યના વિષયોની તાલીમ આપવામાં અગત્યની ભૂમિકા અદા કરશે.

યોજનાની વિશેષતા
આ યોજનામાં આધુનિક ઢબે ટેક્નોલોજીના માધ્યમથી અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને કોમ્પ્યૂટરને લગતાં વિષયોનું શિક્ષણકાર્ય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. વૈશ્વિક શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ અને અધ્યાપનકાર્ય માટે માર્ગદર્શન આપવામાં આવશે.

શિક્ષકો તથા વિધાર્થીઓને વિશેષ તાલીમ
શાળાઓની પ્રયોગશાળાઓનો અભ્યાસક્રમ અનુસાર વિકાસ કરવામાં ભાર આપવામાં આવશે. પુસ્તકાલયો અને આધુનિક માહિતી સંસાધનોનો વિકાસ કરવામાં આવશે. શિક્ષકોને તેમજ વિધાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ) દ્રારા ચારૂસેટ ગ્રામીણ શૈક્ષણિક વિકાસ યોજના ઘડવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

શિક્ષણની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ
આ યોજનાનો મુખ્ય હેતુ પાયાના શિક્ષણના ઘડતર અર્થે ચરોતરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. જે પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ફક્ત વિચારો જ નહીં પરંતુ વિચારોનું આચરણ અગત્યનું પાસું છે. મનાઈ રહ્યું છે કે આ યોજનાથી દેશના વિકાસ માટે જરૂરી એવું પાયાનું શિક્ષણ ગામડાંઓમાં પ્રાપ્ય બનશે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યૂટર જેવા અગત્યના વિષયોની તાલીમ આપવામાં અગત્યની ભૂમિકા અદા કરશે.

આધુનિક ઢબે ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણકાર્ય
આ યોજનામાં આધુનિક ઢબે ટેક્નોલોજીના માધ્યમથી અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને કોમ્પ્યૂટરને લગતાં વિષયોનું શિક્ષણકાર્ય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. વૈશ્વિક શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ અને અધ્યાપનકાર્ય માટે માર્ગદર્શન આપવામાં આવશે. શાળાઓની પ્રયોગશાળાઓનો અભ્યાસક્રમ અનુસાર વિકાસ કરવામાં ભાર આપવામાં આવશે. પુસ્તકાલયો અને આધુનિક માહિતી સંસાધનોનો વિકાસ કરવામાં આવશે. શિક્ષકોને તેમજ વિધાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
