ચારૂસેટનો અનોખો પ્રયાસ: ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણકાર્ય
રાકેશ પંચાલ, ચરોતર: ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ) દ્રારા ચારૂસેટ ગ્રામીણ શૈક્ષણિક વિકાસ યોજના ઘડવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આ યોજનાનો મુખ્ય હેતુ પાયાના શિક્ષણના ઘડતર અર્થે ચરોતરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. જે પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ફક્ત વિચારો જ નહીં પરંતુ વિચારોનું આચરણ અગત્યનું પાસું છે.
માનવામાં આવી રહ્યું છે કે આ યોજનાથી દેશના વિકાસ માટે જરૂરી એવું પાયાનું શિક્ષણ ગામડાંઓમાં પ્રાપ્ય બનશે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યૂટર જેવા અગત્યના વિષયોની તાલીમ આપવામાં અગત્યની ભૂમિકા અદા કરશે.

યોજનાની વિશેષતા
આ યોજનામાં આધુનિક ઢબે ટેક્નોલોજીના માધ્યમથી અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને કોમ્પ્યૂટરને લગતાં વિષયોનું શિક્ષણકાર્ય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. વૈશ્વિક શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ અને અધ્યાપનકાર્ય માટે માર્ગદર્શન આપવામાં આવશે.

શિક્ષકો તથા વિધાર્થીઓને વિશેષ તાલીમ
શાળાઓની પ્રયોગશાળાઓનો અભ્યાસક્રમ અનુસાર વિકાસ કરવામાં ભાર આપવામાં આવશે. પુસ્તકાલયો અને આધુનિક માહિતી સંસાધનોનો વિકાસ કરવામાં આવશે. શિક્ષકોને તેમજ વિધાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ) દ્રારા ચારૂસેટ ગ્રામીણ શૈક્ષણિક વિકાસ યોજના ઘડવામાં આવી છે. આ યોજનાનો શુભારંભ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

શિક્ષણની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ
આ યોજનાનો મુખ્ય હેતુ પાયાના શિક્ષણના ઘડતર અર્થે ચરોતરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. જે પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ફક્ત વિચારો જ નહીં પરંતુ વિચારોનું આચરણ અગત્યનું પાસું છે. મનાઈ રહ્યું છે કે આ યોજનાથી દેશના વિકાસ માટે જરૂરી એવું પાયાનું શિક્ષણ ગામડાંઓમાં પ્રાપ્ય બનશે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યૂટર જેવા અગત્યના વિષયોની તાલીમ આપવામાં અગત્યની ભૂમિકા અદા કરશે.

આધુનિક ઢબે ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણકાર્ય
આ યોજનામાં આધુનિક ઢબે ટેક્નોલોજીના માધ્યમથી અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને કોમ્પ્યૂટરને લગતાં વિષયોનું શિક્ષણકાર્ય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. વૈશ્વિક શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ અને અધ્યાપનકાર્ય માટે માર્ગદર્શન આપવામાં આવશે. શાળાઓની પ્રયોગશાળાઓનો અભ્યાસક્રમ અનુસાર વિકાસ કરવામાં ભાર આપવામાં આવશે. પુસ્તકાલયો અને આધુનિક માહિતી સંસાધનોનો વિકાસ કરવામાં આવશે. શિક્ષકોને તેમજ વિધાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
