SEBI દ્વારા ફટકારવામાં આવેલ દંડ મામલે CM રૂપાણીની સ્પષ્ટતા
ગુરૂવારે સમાચાર આવ્યા હતા કે, સેબી દ્વારા સીએમ રૂપાણીની કંપની પર 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છેઆ મામલે વિજય રૂપાણીએ ટ્વીટ કરી સફાઇ આપી છેઆ અંગે વધુ વાંચો અહીં...
સેબી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કંપની પણ અયોગ્ય વ્યાપારિક ગતિવિધિઓ અને સેબીના નિયમના ઉલ્લંઘન માટે 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિજય રૂપાણીની હિંદુ અખંડ પરિવાર કંપની સહિત 22 કંપનીઓ પર સેબીએ દંડ ફટકાર્યો છે. સેબી અનુસાર, વર્ષ 2011માં જાન્યુઆરીથી લઇને જૂન સુધીમાં આ હેરફેર કરવામાં આવી હતી. આ મામલે વિજય રૂપાણીએ ટ્વીટ કરી પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો.

વિજય રૂપાણીના ઓફિશિયલ ટ્વીટર પેજ પર કરવામાં આવેલ ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, સેબીના એક અધિકારીએ 6 વર્ષ બાદ કંઇ સાંભળ્યા વિના 22 લોકો પર દંડ ફટકાર્યો છે, જેમાંના એક વિજય રૂપાણી છે. શ્રેણી બદ્ધ કરવામાં આવેલ ટ્વીટમાં આગળ લખવામાં આવ્યું છે કે, જે ઓર્ડરના આધારે આ સમાચાર છાપવામાં આવ્યા છે, તે સેબી ટ્રિબ્યુનલ દ્વારા રદ્દ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે ટ્વીટમાં એ દસ્તાવેજની તસવીર પણ પોસ્ટ કરી હતી.
Here is the copy of order passed by the Securities Appellate Tribunal, Mumbai on 8/11/2017 in this matter. @bsindia pic.twitter.com/fkFUWOSa7c
— Vijay Rupani (@vijayrupanibjp) November 9, 2017
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
