હવે કોંગ્રેસ મહાસચિવ કામતે ઉછાળ્યું મોદી પર કાદવ!

આ દરમિયાન કામતે જણાવ્યું કે મોદીની નફરતની રાજનીતિ ચાલવાની નથી. તેમના અનુસાર નરેન્દ્ર મોદી ખોટું બોલે છે, તેઓ કેદારનાથ મંદિરના જીર્ણોદ્ધારની વાત કરે છે, પરંતુ સત્યતા એ છે કે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં 300થી પણ વધારે મંદિર તોડાવી ચૂક્યા છે.
મોદી પર નફરતની રાજનીતિનો આરોપ લગાવતા કામતે કહ્યું કે ગોધરા કાંડ બાદ જે કંઇપણ થયું, તેના માટે દેશના હિન્દુ મોદીને ક્યારેય માફ નહીં કરે. કામતે કહ્યું કે દેશ જ નહીં પરંતુ મોદી પાર્ટી અને પોતાના ગઠબંધનમાં પણ વિભાજન કરાવ્યું. આના પગલે જ જેડીયૂ અગલ થઇ ગયું અને બીજેપીમાં ભંગાણ પડી શકે છે.
મોદીના જાદુ પર ટિપ્પણી કરતા કામતે જણાવ્યું કે બીજેપી ભલે તેમનું નામ દરેક સ્થળે ઉછાળી રહ્યા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતની બહાર મોદીના જાદુંની કોઇ અસર નથી. લોકો તેમના રંગ ઢંગ જાણે છે અને તેમની વાતોમાં આવે તેમ નથી.
More From
-
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
