ગુજરાતના સાયલામાં દલિત કિશોરીને જીવતી સળગાવી

પોલીસે આજે અહીં ઘટના અંગે વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે સાયલાના આંબેડકર નગર વિસ્તારમાં મોતીભાઇ સુનેરા અને સાત અન્ય લોકોએ ચંદ્રિકા પરમાર નામની કિશોરીને જીવતી સળગાવી દીધી.
સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલી સાયલા પોલીસ સ્ટેશનના એ બી ગોહિલે જણાવ્યું કે 'યુવતી નીક(નાળી) સાફ કરી રહી હતી, ત્યારે જ સુનેરાના નેતૃત્વમાં લોકો તેની પાસે આવ્યા અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. ત્યાર બાદ તેઓએ સગીરા પર ઘાસતેલ છાંટીને આગ ચાંપી દીધી.'
એ બી ગોહિલે જણાવ્યું કે 'ગંભીર રીતે ઘાયલ યુવીતીને પહેલા સાયલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી જ્યાં તેની હાલત નાજુક હોવાથી તેને અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.'
અધિકારી અનુસાર સુનેરા તથા સાત અન્યની વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે જોકે હજી સુધી એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
More From
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
