જાણો તમારા ઉમેદવારને: ધારીથી ભાજપના દિલીપભાઈ સંઘાણી
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ધારીની સીટ પરથી ભાજપના દિલીપભાઈ સંઘાણીને ટિકિટ આપવામાં આવી છે. દિલીપભાઈ સંઘાણી વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ધારીની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે દિલીપભાઈ સંઘાણીની પસંદગી કરવામાં આવી છે. તો દિલીપભાઈ સંઘાણી વિષે થોડુ જાણીએ. દિલીપભાઇનો જન્મ 12 માર્ચ 1954ના રોજ અમરેલીના મલાલામાં થયો હતો. રૂપાણી સરકાર હાલની સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેમણે બી.કોમ અને એલ.એલ.બી સુધી અભ્યાસ કર્યો છે.

1985માં પહેલી વખત દિલીપભાઈ અમરેલીના ધારાસભ્ય બન્યા હતા. દિલીપભાઈના રાજનીતિ કારકિર્દી એકદમ સાફ સુથરી છે. તેમના પર કોઈ પણ ગુનહિત કેસ નથી નોધાયો. ધારીની વિધાનસભા સીટની વાત કરવામાં આવે તો અહી વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર નલીનભાઈ કોટડિયા વિજેતા બન્યા હતા. તે સમયે ભાજપે આ સીટ ગુમાવી હતી આથી આ વખતની ચૂંટણીમાં ભાજપે પોતાના અનુભવી વ્યક્તિને ધારીની સીટ પરથી ચૂંટણી લડવા ઊભા રાખ્યા છે
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
