જાણો તમારા ઉમેદવારને: ધારીથી ભાજપના દિલીપભાઈ સંઘાણી
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ધારીની સીટ પરથી ભાજપના દિલીપભાઈ સંઘાણીને ટિકિટ આપવામાં આવી છે. દિલીપભાઈ સંઘાણી વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ધારીની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે દિલીપભાઈ સંઘાણીની પસંદગી કરવામાં આવી છે. તો દિલીપભાઈ સંઘાણી વિષે થોડુ જાણીએ. દિલીપભાઇનો જન્મ 12 માર્ચ 1954ના રોજ અમરેલીના મલાલામાં થયો હતો. રૂપાણી સરકાર હાલની સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેમણે બી.કોમ અને એલ.એલ.બી સુધી અભ્યાસ કર્યો છે.

1985માં પહેલી વખત દિલીપભાઈ અમરેલીના ધારાસભ્ય બન્યા હતા. દિલીપભાઈના રાજનીતિ કારકિર્દી એકદમ સાફ સુથરી છે. તેમના પર કોઈ પણ ગુનહિત કેસ નથી નોધાયો. ધારીની વિધાનસભા સીટની વાત કરવામાં આવે તો અહી વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર નલીનભાઈ કોટડિયા વિજેતા બન્યા હતા. તે સમયે ભાજપે આ સીટ ગુમાવી હતી આથી આ વખતની ચૂંટણીમાં ભાજપે પોતાના અનુભવી વ્યક્તિને ધારીની સીટ પરથી ચૂંટણી લડવા ઊભા રાખ્યા છે
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
