For Daily Alerts
વડોદરાના પાદરાના શ્રીનાથજી ફાર્મ હાઉસના માલિકનું અપહરણ
વડોદરા નજીકના પાદરાના સોખડા ખુર્દ ગામે આવેલા શ્રીનાથજી ફાર્મ હાઉસના માલિકનું અપહરણ કરવામાં આવ્યું છે અને તે પણ તેમના શ્રીનાથજી ફાર્મ હાઉસના દરવાજા પાસેથી જ...
વડોદરા નજીકના પાદરાના સોખડા ખુર્દ ગામે આવેલા શ્રીનાથજી ફાર્મ હાઉસના માલિકનું અપહરણ કરવામાં આવ્યું છે અને તે પણ તેમના શ્રીનાથજી ફાર્મ હાઉસના દરવાજા પાસેથી જ.
ફાર્મ હાઉસના માલિકને કારમાં આવેલા આશરે 10 જેટલા શખ્સો બંધી બનાવીને લઈ ગયા હતા. શ્રીનાથજી ફાર્મના માલિક ચતુરભાઈ પટેલ નિયમિત ફાર્મ હાઉસ પર આવે છે ત્યારે તેઓ ફાર્મ હાઉસમાં હતા તે સમયે બળજબરીથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. હાલમાં પાદરા પોલીસે અપહરણની ફરિયાદને આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
Comments
English summary
farm house owner kidnepped from vadodara
Story first published: Wednesday, December 14, 2016, 14:17 [IST]