વડોદરાના પાદરાના શ્રીનાથજી ફાર્મ હાઉસના માલિકનું અપહરણ
વડોદરા નજીકના પાદરાના સોખડા ખુર્દ ગામે આવેલા શ્રીનાથજી ફાર્મ હાઉસના માલિકનું અપહરણ કરવામાં આવ્યું છે અને તે પણ તેમના શ્રીનાથજી ફાર્મ હાઉસના દરવાજા પાસેથી જ...
વડોદરા નજીકના પાદરાના સોખડા ખુર્દ ગામે આવેલા શ્રીનાથજી ફાર્મ હાઉસના માલિકનું અપહરણ કરવામાં આવ્યું છે અને તે પણ તેમના શ્રીનાથજી ફાર્મ હાઉસના દરવાજા પાસેથી જ.

ફાર્મ હાઉસના માલિકને કારમાં આવેલા આશરે 10 જેટલા શખ્સો બંધી બનાવીને લઈ ગયા હતા. શ્રીનાથજી ફાર્મના માલિક ચતુરભાઈ પટેલ નિયમિત ફાર્મ હાઉસ પર આવે છે ત્યારે તેઓ ફાર્મ હાઉસમાં હતા તે સમયે બળજબરીથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. હાલમાં પાદરા પોલીસે અપહરણની ફરિયાદને આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
