કોંગ્રેસના ઢંઢેરામાં લેપટોપ, નોકરીઓ આપવાના વચનોની લ્હાણી
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભાજપનો ચૂંટણી ઢંઢેરો 'સંકલ્પ પત્ર' તરીકે રજૂ કર્યો હતો.આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા,વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોડિલ, શંકરસિંહ વાધેલા અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિલ્હીનાં મુખ્યપ્રધાન શીલા દીક્ષિતના હસ્તે બહાર પાડવામાં આવ્યો હતો.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વચનોની લ્હાણી કરવામાં આવી છે. જેમાં મુખ્ય વચનો આ મુજબ છે...
-
વિદ્યાર્થીઓને
વિનામૂલ્યે
લેપટોપ
અપાશે.
-
મધ્યાહન
ભોજન
અને
આંગણવાડી
કર્મચારીઓનાં
વેતનમાં
બમણો
વધારો
કરાશે
-
બેકલોગની
૬૨
હજાર
જગ્યાઓ
એક
વર્ષમાં
ભરાશે.
-
સંપૂર્ણ
પગાર
સાથે
નોકરી
આપવામાં
આવશે.
-
પુસ્તકોનાં
ભાવ
ઓછા
કરાશે
-
રાઇટ
ટુ
ફોરેસ્ટ
લેન્ડ
એક્ટને
છ
મહિનામાં
અમલી
બનાવાશે
-
જિલ્લા
પંચાયતનાં
અધિકારીઓને
પૂરતા
અધિકાર
અપાશે
-
મજૂર
બાંધકામ
મંડળોને
રૂ.
૧૫
લાખ
સુધીનાં
કામ
અપાશે
-
વરસાદી
પાણીનાં
સંગ્રહ
માટે
સત્તામંડળની
રચના
કરાશે
-
આદિવાસી
ખેડૂતોને
ખેતી
માટે
વીજ
કનેકશન
અપાશે
-
આદિવાસી
વિસ્તારનાં
લોકોને
લાઈટ
બીલમાં
પચાસ
ટકાની
રાહત
-
કેનાલનું
કામ
તાત્કાલિક
ધોરણે
પૂર્ણ
કરાશે
-
ગુજરાત
સૌરાષ્ટ્ર
કચ્છમાં
સિંચાઈ
યોજનાઓ
બનાવાશે.
-
મધ્યમવર્ગને
રાહત
દરે
અનાજ
અપાશે
-
તમામ
ગામોને
રાજ્યના
ધોરીમાર્ગો
સાથે
જોડાશે
-
રૂ.
૧૫
હજાર
સુધીની
માસિક
આવક
ધરાવનારને
વ્યવસાય
વેરામાંથી
મુક્તિ
-
૫0
લાખ
સુધીનાં
વકરા
પર
વેટમાંથી
મુક્તિ
-
વેપારીઓને
ઇનપુટ
ક્રેડિટ
ટેક્સમાં
લાભ
-
ઘરોમાં
૫૦
યુનિટ
વીજળી
મફત
અપાશે
-
સરદાર
સરોવર
યોજના
પૂર્ણ
કરવામાં
આવશે
-
અમારા
કેન્દ્રમાં
ટાટા,
બિરલા,
અંબાણી
કે
અદાણી
નહીં
હોય
પણ
આમ
આદમી
રહેશે
-
સરકારી
કર્મચારીઓ
માટે
છઠ્ઠા
પગારપંચનો
અમલ
કરવામાં
આવશે
-
પેટ્રોલ-ડિઝલ
સસ્તા
કરવામાં
આવશે
-
વીજ
કનેક્શન
માંગનાર
દસ
લાખ
ખેડૂતોને
સમયમર્યાદામાં
કનેક્શન
આપવામાં
આવશે.
-
સોળ
કલાક
વીજળી
આપવામાં
આવશે.
-
સાગરખેડૂઓને
ડિઝલ
પર
સબ્સિડી
આપવામાં
આવશે
અને
તેમના
માટે
વીમા
યોજના
લાવવામાં
આવશે
-
સાગર
આધારીત
પ્રવસન
ઉદ્યોગ
લાવવા
ઈનવેસ્ટમેન્ટ
લાવવામાં
આવશે,
જેથી
યુવકોને
રોજગાર
મળે.
-
વિદ્યાસહાયક,
શિક્ષણ
સહાયક
સહિતના
તમામ
સહાયકના
પદો
નાબુદ
કરાશે.
-
ખાનગી
સ્કૂલોમાં
ગરીબ
છોકરાઓ
માટે
અનામત
અપાવીશું.
-
વિદ્યા
નીધિ
ઊભી
કરીને
ગરીબ
વિદ્યાર્થીઓનાં
ઉચ્ચ
અભ્યાસ
માટે
જોગવાઈ
કરવામાં
આવશે
-
બે
લાખ
રૂપિયાનું
વીમા
કવચ
આપવામાં
આવશે
-
૧૮,000
ગામડાઓમાં
સોલર
પાવરથી
સ્ટ્રીટ
લાઈટ્સ
ચલાવાશે
-
મહિલાઓ
માટે
સ્થાનિક
સ્વરાજ્યની
સંસ્થાઓમાં
પચાસ
ટકા
સુધીનું
અનામત
આપવામાં
આવશે
-
દલિત,
લઘુમતિ,
આદિવાસી,
અનુસૂચિત
જનજાતિ
માટે
બંધ
કરી
દેવાયેલી
યોજનાઓ
ફરી
શરૂ
કરાશે
-
લઘુમતિ
વિદ્યાર્થીઓ
માટે
પ્રિ-મેટ્રિક
સ્કોલરશીપ
લવાશે
-
એસસી
અને
એસટી
વિદ્યાર્થીઓ
માટે
સ્કોલરશીપ
બમણી
કરાશે
-
મુંબઈની
પેટર્ન
પર
પાંચ
વર્ષમાં
ઝીરો
સ્લમનો
નિર્ધાર
-
જ્યાં
ઝૂંપડપટ્ટી
છે,
ત્યાં
જ
તેમને
મકાન
આપવામાં
આવશે
-
રેકડીવાળા,
પાથરણાવાળાઓ
માટે
વેન્ડર
પોલિસી
લવાશે
-
રીક્ષાવાળાઓને
વીમો
આપવામાં
આવશે.