સાતમા પગાર પંચને લઇને બોર્ડને નિગમના અધિકારીઓએ કર્યો વિરોધ
રાજ્યમાં સરકાર હસ્તક આવતા બોર્ડ અને નિગમના અધિકારીઓ અને કર્મચારીઓએ સાતમાં પગાર પંચને અમલી કરવા માટે ધરણા પર બેઠા છે.
ગુજરાત સરકાર હસ્તક આવતા બોર્ડ અને નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ સાતમાં પગાર પંચને અમલી કરવાની માંગ સાથે ધરણા પર બેઠા છે. ગુજરાત સરકાર હસ્તક આવતા બોર્ડ - નિગમના 1 લાખથી વધુ કર્મચારીઓ સાતમા પગારપંચના લાભથી વંચિત છે. શનિવારે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સહીત વિવિધ કર્મચારી સંગઠનોના સમર્થનમાં બોર્ડ-નિગમના કર્મચારીઓ એક દિવસના ધરણા પર ઉતર્યા હતા. અને તેમની માંગણી જલ્દી જ સંતોષવાની વાત કરી હતી.

એટલું જ નહીં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળએ રાજ્ય સરકારને ચીમકી આપી છે. ૩૦ મે સુધીમાં સાતમાં પગારપંચ જાહેરાત નહિ કરવામાં આવે, તો 15થી આવશ્યક સેવાઓ આપતા બોર્ડ-નિગમ કાર્ય બંધ પાડી વિરોધ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકાર બોર્ડ નિગમના 1 લાખથી વધુ કર્મચારીઓ સરકારના આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. અને આ તમામ લોકોને સત્વરે આ લાભ તેમને મળે તેવી માંગણી છે.
{promotion-urls}
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
