2666 ગ્રામ પંચાયતો માટે પંચાયત ઘર અને તલાટી આવાસોનું ઈ-ખાતમૂહર્ત કરાયું
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે ગાંધીનગરમાં એક સાથે 2666 ગ્રામ પંચાયતો માટે પંચાયત ઘર અને તલાટી આવાસોનું ઈ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે.
કુલ 663 કરોડના ખર્ચે તૈયાર થનારા આ આવાસો અને ભવનોને કારણે ગ્રામીણ નાગરિકોને હવે તમામ સરકારી સેવાઓ પોતાના જ વિસ્તારમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.

આ સાથે જ સરકાર દ્વારા 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોન્ચીંગ પણ કરાયું છે, જે અંતર્ગત રાજ્યના ગામડાઓને શહેર જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.
યોજનાના પ્રથમ તબક્કામાં 114 તાલુકા મથકોના એવા ગામોની પસંદગી કરાઈ છે જે નગરપાલિકા નથી, જ્યાં રોડ, પાણી, સ્વચ્છતા અને સોલાર સ્ટ્રીટ લાઈટ્સ જેવી શહેરી સુવિધાઓ અપાશે.
ગુજરાત સરકારનું લક્ષ્ય છે કે 10 હજારથી વધુ વસ્તી ધરાવતી પંચાયતોને આ યોજનામાં આવરી લેવામાં આવે, જેથી શહેરો પરનું વસ્તીનું ભારણ ઘટે અને ગ્રામ્ય જીવન વધુ સુવિધાજનક બને.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
