મોદી PM ઉમેદવાર બનાવવા ગુજરાતના મુસ્લિમોની મન્નત
ગાંધીનગર, 21 ઓગસ્ટ : ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થાય તેવી ઇચ્છા ભાજપના કાર્યકરો અને નેતાઓની સાથે ગુજરાતના મુસ્લિમોની પણ છે. આ માટે ગુજરાતના મુસ્લિમો એ અજમેર શરીફની મન્નત માની છે.
ગુજરાતના એક મુસ્લિમ સમુદાયે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાય તે માટે અજમેર શરીફ જઈ હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહે ચાદર ચઢાવવાની માનતા માની છે. આ જૂથેના લોકોએ મંગળવારે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનને હિન્દુ તહેવાર રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ભાજપે અગાઉ જ મુખ્યપ્રધાનને લોકસભા માટે ચૂંટણી પ્રચારના અધ્યક્ષ તરીકે નિમાયા છે. એટલું જ નહીં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે પણ પરોક્ષ રીતે મોદીને વડાપ્રધાન પદ માટે સ્વીકારી લીધા છે. હાલમાં હૈદરાબાદમાં થયેલ રેલી દરમિયાન મોદી એ ભાજપ માટે લોકસભા ચૂંટણીના પ્રચાર મંડાણ પણ કર્યા. ત્યારે હિન્દુ સમૂદાય સાથે સાથે ગુજરાતના મુસ્લિમ સમૂદાયનું પણ સમર્થન તેમને મળી રહ્યું છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
