Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમરેલીમાં અંધાપાકાંડ સર્જાયો, ઓપરેશન બાદ દર્દીઓને આંખે દેખાતુ થયુ બંધ

અમરેલીમાં ઓપરેશન બાદ દર્દીઓને ઇન્ફેક્શન લાગતા રાજ્યના અલગ અલગ જિલ્લાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ દર્દીઓની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો.

અમરેલીમાં શાંતિ બા હોસ્પિટલમાં મોતિયના ઓપરેશન બાદ દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન લાગતા દર્દીઓને તાત્તાલિક અમદાવાદ,ભાવનગર સહિતની હોસ્પિટલમાં દાખલ કરવાામાં આવ્યા હતા. 4 દિવસમાં 12 લોકોને ઇન્ફેકશની લાગ્યુ હતુ. જેમા દર્દીઓ દ્વારા આંખમાં બળતરા અને દુખાવાની ફરિયાદ કરી હતી. આ દર્દીઓને રાજ્યની અલગ અલગ જિલ્લામાં સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.

RUSHIKESH PATEL

સમગ્ર ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ અમરેલીની શાંતિ બા હોસ્ટિલમાં મોતિયાના ઓપરશન બાદ દર્દીઓએ અંધાપાની ફરિયાદ કરી હતી. જેમાથી 6 દર્દીઓને અમદાવાદ સિવિલ, 2 દર્દીઓને નગરી હસ્પિટલ, 2 ભાવનગર, 2 દર્દીઓને રાકોટ રીફર કરાવામાં આવ્યા હતા. આ દર્દીઓ દ્વારા આંખમાં ઝખપ, સતત પાણી પડવુ અને અસહ્ય પીડા થતી હોવાની ફરીયાદ કરી હતી.

આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે અમરેલીની શાંતિ બા હોસ્પિટલમાં 17 ઓપરેશન કરવામાં આવ્યાા હતા. જેમાથી 12 દર્રીઓને ઇફેક્શન લગતા અમદાવાદ, રાજકોટ અને ભાવનગર સહિતની હોસ્પિટલમાં દાખલ કવરામાં આવ્યા હતા. આ દર્દીઓને સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે ઇંફેક્શન લાગ્યુ હોવાનું પ્રથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ. જેમાથી બે દર્દીઓને સાજા થતા રજા આપી દેવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X