જામનગરઃ એરફોર્સનું ફાઇટર પ્લેન થયું ક્રેશ
જામનગર, 8 નવેમ્બરઃ જામનગર નજીક આજે સવારે ભારતીય વાયુ સેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થઇ ગયું હતું. જેમાં પાઇલોટનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટના જામનગરથી 25 કિમી દૂર રાવલસર પાસે ઘટી છે.
મળતી માહિતી અનુસાર ભારતીય વાયુ સેનાનું મીગ-29 ફાઇટર પ્લેન લઇને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. જે સમયે આ પ્લેન વસઇ-રાવલસર પાસે કોઇ ટેક્નિકલ ખામી સર્જાતા ક્રેશ થયું હતું. પ્લેન ખુલ્લા ખેતરમાં પડ્યું હતું, જ્યાં ક્રેશ થતાંની સાથે જ તેમાં આગ લાગી ગઇ હતી. જો કે પાઇલોટ પેરાશૂટ થકી પ્લેનમાંથી બહાર નીકળી જતા તેને કોઇ ઇજા થવા પામી નથી.

More From
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
