ઇંગ્લેન્ડના ઇતિહાસમાં પહેલી વાર ઇસાઇયો કરતા હિન્દી અને મુસ્લીમની જનસંખ્યમાં થયો વધારો
ઇંગ્લેન્ડમાં ઇતિહાસમાં પહેલી વાર ઇસાઇયોની કુલ સંખ્યા કરતા દેશની કુલ જન સંખ્યા કરતા એડધી થઇ ગઇ છે. ઇગ્લેન્ડ અને વેલ્સમાં બહાર આવેલા તાજા આંકડા અનુસાર ઇસાઇયોની સંખ્યામાં 13 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યા છે. જ્યારે મુસ્લીમ
ઇંગ્લેન્ડમાં ઇતિહાસમાં પહેલી વાર ઇસાઇયોની કુલ સંખ્યા કરતા દેશની કુલ જન સંખ્યા કરતા એડધી થઇ ગઇ છે. ઇગ્લેન્ડ અને વેલ્સમાં બહાર આવેલા તાજા આંકડા અનુસાર ઇસાઇયોની સંખ્યામાં 13 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યા છે. જ્યારે મુસ્લીમ અને હિન્દુઓની જન સંખ્યામાં વધારો થયો છે. તો કોઇ જ ધર્મમાં નહી માનનારા લોકોની આંકડા જોવા મળે છે.

દર 10 વર્ષે આ જનગણના ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા કરવામાં આવે છે. આ રિપોર્ટ્સ અનુસાર સિખ સમાજની સંખ્યામાં પણ વધારો થયો છે. 20111 માં 4 લાખ 23 હજાર સિખ હતા એટલે કે કુલ જન સંખ્યાના 0.8 ટકા હતો જે હવે 0.9 ટકા થઇ ગયુ છે. એટલે કે, 5 લાખ 24 હજાર થાય છ. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બોદ્ધની જનસંખ્યામાં પણ વધારો થયો છે. 2011 માં તે 0.4 ટકા હતી જેમા 1 ટકાનો વધારો થયો છે. 0.5 ટકા સાથે 273,000 જનસંખ્યા થઇ ગઇ છે. તો યહૂદી સમાજની જન સંખ્યામાં કોઇ જ બદલાવ નથી થયો .
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
