ઇશરત કેસ: સીબીઆઇએ કાયદા મંત્રાલયને સોંપ્યા દસ્તાવેજ
અમદાવાદ, 5 ફેબ્રુઆરી: સીબીઆઇએ કાયદા મંત્રાલયને ઇશરત જહાં બનાવટી એન્કાઉન્ટરમાં વધારાના દસ્તાવેજ અને નવા એફિડેવિટ સોંપી દિધા છે. સીબીઆઇએ સલાહ માંગી છે કે ઇશરત જહાં કેસમાં શું ગુપ્તચર વિભાગના અધિકારીઓ કેસ ચલાવવાની જરૂરિયાત છે.
સીબીઆઇના સૂત્રોએ કહ્યું હતું કે મંત્રાલય દ્વારા માંગવામાં આવેલા નવા દસ્તાવેજ સોંપી દેવામાં આવ્યા છે જેથી તપાસ કરી શકાય કે બનાવટી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇના ચાર અધિકારીઓ પર કેસ ચલાવવા માટે શું ગૃહ મંત્રાલયથી મંજૂરી લેવાની જરૂરિયાત છે કે નહી.
જો કે સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે તેમના પૂરક આરોપપત્ર લગભગ તૈયાર છે અને કાયદા મંત્રાલયે જો સમય પર સલાહ ન આપી તો સક્ષમ કોર્ટમાં અંતિમ રિપોર્ટ દાખલ કરવાની કાર્યવાહી પર વિચાર કરવામાં આવી શકે છે.

સરકારના લિગલ સેલે સીબીઆઇને કહ્યું હતું કે વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર (અત્યારે નિવૃત) અને તેમના ત્રણ અધિકારીઓ પી મિત્તલ, એમ કે સિન્હા અને રાજીવ વાનખેડે પર કેસ ચલાવવા માટે પૂર્વ મંજૂરીની જરૂરિયાત છે કે નહી તેના પર કાયદાકીય સલાહ આપતાંપ પહેલાં તે પૂરતાં દસ્તાવેજ પુરા કરાવ્યા. સીબીઆઇએ તાજેતરમાં કાયદા મંત્રાલય પાસે કાર્મિક તથા તાલીમ વિભાગના માધ્યમથી સંપર્ક કર્યો અને આ મુદ્દે પર સલાહ માંગી હતી.
માનવામાં આવે છે કે મંત્રાલયે જ્યારે દસ્તાવેજ માંગ્યા તો સીબીઆઇએ સૂચિત કર્યા કે તે એટર્ની જનરલ સાથે દસ્તાવેજોને જાહેર કરશે પરંતુ નકલ પુરી પાડી નથી કારણ કે તે સંવેદનશીલ પ્રકૃતિની હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
