ઇશરત કેસ : IPS પી પી પાંડે હોસ્પિટલમાં દાખલ કરાયા

અગાઉ સુપ્રીમ કોર્ટે પી પી પાંડેને સીબીઆઈ કોર્ટ સમક્ષ સમર્પણ કરવાનો નિર્દેશ કર્યો હતો. જેને પગલે રવિવારે આઇપીએસ અધિકારી પી પી પાંડે એક મોટા રાજકારણી અને સિનિયર એડ્વોકેટને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇજરત જહાં કેસમાં સીબીઆઈએ તેમને 30 જુલાઈ સુધી હાજર થવા જણાવ્યું હતું.
ઇશરત જહાં કેસમાં આરોપી અને ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ જેસીપી પી પી પાંડેની ધરપકડ કરવા માટે સીબીઆઇએ સીઆરપીસીની કલમ 73 મુજબ સીબીઆઇ કોર્ટમાં અરજી કરી હતી. આમ છતાં તેઓ ન મળી આવતા તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. આ વાતને 90 દિવસનો સમય વિતી ગયો હોવા છતા સીબીઆઇ પાંડેને શોધી શકી ન હતી.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ પાંડેને કોઇ જ રાહત ન આપતા તેઓ ગત શનિવારે જ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ આજે બપોર સુધી તેઓ સીબીઆઇ કોર્ટ સમક્ષ સરન્ડર અરજી કરી હાજર થશે તેવુ સૂત્રો જણાવી રહ્યા છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
