ઇશરત કેસ : સુપ્રીમે પી પી પાંડેની અરજી ફગાવી

જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે જણાવ્યું કે "અરજદાર ભારતીય પોલીસ સેવાના ગુજરાત કેડરના પોલીસ અધિકારી છે. તેમણે સ્થાનિક કોર્ટે આપેલા આદેશને હાઇકોર્ટમાં પડકારવાને બદલે સીધો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આમ થઇ શકે નહીં."
પાન્ડેએ વોરન્ટને પડકારવા ઉપરાંત ઇશરત જહાં કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ અનુસાર ફાઇલ કરવામાં આવેલી બીજી એફઆઇઆર અંગેની વિગતો પણ માંગી હતી.
અમદાવાદના મેજિસ્ટ્રેટે 2 મે, 2013ના રોજ પાન્ડે સામે બિનજામીનપાત્ર વોરન્ટ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે 15 જૂન, 2004ના રોજ અમદાવાદ પાસે ગુજરાત પોલીસે કરેલા નકલી એન્કાઉન્ટરમાં મુંબઇની કોલેજ વિદ્યાર્થીની ઇશરત જહાં, પ્રણેશ ગોપીનાથ પિલ્લઇ, અમજદ અલી અને જિશન જોહરને ઠાર કરવામાં આવ્યા હતા.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
