સુરતમાં 6 બિલ્ડર જૂથો પર આઇટીના દરોડા

આ દરોડાની તપાસમાં કરોડોનું કાળું નાણું ઝડપાવાની શક્યતા આવકવેરા વિભાગે વ્યક્ત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં બિલ્ડર પીયૂષ પટેલ, વિજય ભરવાડ તથા તેમની સાથે સંકળાયેલા આસ્થા અને અનુપમ ગ્રૂપના સંચાલક પરેશ દેસાઇ, શંકર છગનલાલ શાહ ઉર્ફે શંકર મારવાડી, ભરત પરમાર, શંકર પટેલ તથા વકીલ મનીષ પટેલ તથા ભાગીદાર સુનીલ જરીવાલાને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આવકવેરા વિભાગ દ્વારા શહેરમાં જમીન અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. લાંબા સમયથી તેમના રોકાણ અને નાણાકીય વ્યવહારો અંગે માહિતી મેળવવાની કસરત વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પૂરા અભ્યાસ બાદ બિલ્ડર જૂથોને ત્યાં તપાસ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
