કરણી સેનાના આમુખનું લોકાર્પણ, રાજપુતોનો ઈતિહાસ પ્રસિદ્ધ થશે
કરણી સેનાના આમુખનું લોકાર્પણ, રાજપુતોનો ઈતિહાસ પ્રસિદ્ધ થશે
ગાંધીનગરઃ આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ કરણી સેના આમુખનું લાકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય કરણી સેનાના ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ મૂખપત્રની શરૂઆત કરવામાં આવી છે. જેમા દેશમાં રાજપૂત સમાજના ઇતિહાસને લોકો સુધી પહોંચાડવામાં આવશે. આમુખ દ્વારા સામાજિક સેવાની સાથે સાથે સમાજનો એવો ઇતિહાસ જે આજ સુધી ક્યાંય પ્રસિદ્ધ નહી ના થયો હોય તેને આ પત્રિકામામં પ્રસિદ્ધ કરવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું કે કરણી સેનાના કામને લોકો સુધી પહોચાડવમાં આવશે. આર્મી, એરફોર્સ અને નેવી દ્વારા જે જવાનોને પરમવિરચક્રથી સમ્માનીત કરવામાં આવ્યા છે. તેને પણ આ આમુખમાં સમાવામાં આવશે. સાથે-સાથે ભારતમાં ચાલતી કરન્ટ અફેર તેમજ રાષ્ટ્રીય મુદ્દાને લોકોને માહિતી આપવામાં આવશે.
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ, પૂર્વ આપીએસ, ડી.જી વણજારા, કે.જી વણજારા, કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડા સહિતના રાજપુત સમાજના લોકો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.
-
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી








Click it and Unblock the Notifications
