કચ્છના માધાપરમાં ત્રીજા નેત્ર સમાન WiFiથી સજ્જ કેમેરા લગાવાયા, ગુનેગારોની ખેર નથી
કચ્છમાં અવારનવાર લૂંટ- ચોરીની ઘટનાઓ બનતી રહે છે. આને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ અહી જુદા-જુદા સ્થળોએ ત્રીજા નેત્ર સમાન કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ લગાવી શકાય. હવે વહીવટી
કચ્છમાં અવારનવાર લૂંટ- ચોરીની ઘટનાઓ બનતી રહે છે. આને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ અહી જુદા-જુદા સ્થળોએ ત્રીજા નેત્ર સમાન કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ લગાવી શકાય. હવે વહીવટી તંત્રએ આ કેમેરાને WiFiથી સજ્જ કરી વધુ મજબુત સુરક્ષા માટે તૈયાર કરાયો છે.
Recommended Video


માધાપર નવાવાસના ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. માધાપર નવાવાસમાં દાતાઓની મદદથી ટાવર ઉભા કરી તેના પર લાઇટ સાથે વાઇફાઇ નેટવર્ક જોડાણ સાથે કેમેરા લગાવવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા ઇનુસાર નવાવાસમાં જુદી જુદી જગ્યાએ ટોટલ 12 કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમા હજુ પણ 6 કેમેરાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અન્ય જગ્યાઓએ પણ કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાની મદદથી ગુનેગારોને પકડવા સહેલા થઇ જશે. આ ઉપરાંત અસામાજિક તત્વો પર ફણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
