કેન્દ્રીય મંત્રી અમિત શાહે સહ પરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં રહ્યા હાજર
ભગવાન જગન્નાથજીની 146 મી રથયાત્રાની સવારની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ સહપરિવાર જોડાયા હતા. અમિત શાહના આગમન પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી મંદિર પરીસરમાં આવી પહોચ્યા હતા. મંદિરમાં વીઆઇપીની અવરજવરને ધ્યાનમાં રાખીને પરીસરને ચૂસ્ત સુરક્ષા બંધોબદસ્ત ગોઠવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી અમિત શાહનું મંદિરના મહંદ દિલિપજી મહારાજ દ્વારા ફુલહાર અને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
અમિત શાહ પોતાના એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદવાદમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ પણ કરશે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
