મોદીના મંત્રીમંડળમાંથી ભરૂચ સાંસદને નીકળતા થયો વિવાદ
નોંધનીય છે કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળમાં 19 નવા નેતાઓનો સમાવેશ કર્યો છે. જો કે આ સાથે જ તેમણે 5 મંત્રીઓને નીકાળ્યા પણ છે જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નામ છે. આદિવાસી રાજ્યમંત્રી તરીકે મોદીના મંત્રીમંડળમાં કામ કરતા મનસુખ વસાવાએ મીડિયા સાથે વાતચીત કરતા વસવસો વ્યક્ત કર્યો હતો.
એટલું જ નહીં તેમણે પોતાને નીકળવા પાછળ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન અને ગુજરાતના નાણાં પ્રધાન સૌરભ પટેલનો હાથ હોવાનું જણાવ્યું હતું. તેમણે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે આ બન્ને નેતાઓની કાનભંભેરણીના કારણે જ મનસુખભાઇને તેમના મંત્રીમંડળમાંથી જાકારો આપ્યો છે.

એટલું જ નહીં ભાજપ અને મોદી સરકાર પર પોતાનો બળાપો નીકળતા કહ્યું કે અહીં કોઇ પણ સાચું બોલવા જાય છે તો તેનો આવો હાલ થાય છે. તેમણે કહ્યું કે મેં ગુજરાતમાં ચાલતા આદિવાસી પ્રશ્નો અંગે મેં અનેક વાર પત્ર લખ્યા છે. પણ પગલા નથી લેવાતા. સાથે જ તેમણે કહ્યું કે તેમની મંત્રીમંડળમાં કોઇ કદર જ નથી કરતું તેવું તેમને લાગે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
