માયાવતી પહોંચ્યા અમદાવાદ, જાણો માયાવતીનો કાર્યક્રમ
બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી આજે ગુજરાતના પ્રવાસ પર છે. અમદાવાદ પહોંચીને માયાવતી સૌ પ્રથમ સારંગપુર ખાતે બાબા સાહેબ આબંડકરની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી હતી. જે બાદ તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉનાના દલિત પીડિતોને મળશે. નોંધનીય છે કે જ્યારથી ઉનાના દલિત પ્રકરણે રાજકીય રંગ લીધો છે એક પછી એક મોટા નેતાઓ ઉનાના દલિત પિડીતોને મળવા આવી રહી છે.

વળી સંસદમાં પણ માયાવતીએ જ આ મુદ્દાને ઉછાળ્યો હતો. ત્યારે આજના એક દિવસીય પ્રવાસમાં માયાવતી અમદાવાદ ખાતે જ ઉના પીડિતોને મળી રવાના થશે. સાથે જ તે ગુજરાતના બસપા નેતાઓ સાથે પણ મુલાકાત કરશે અને ગુજરાતમાં તેમની આગળની રણનીતિ પર પણ ચર્ચા કરશે.
More From
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
