For Daily Alerts
નરેન્દ્ર મોદી, અમિત શાહ પાસે ઇશરત એન્કાઉન્ટરની જાણકારી હતી
ઉલ્લેખનીય છે કે 15 જૂન, 2004માં અમદાવાદમાં ઈશરત જહાં, જાવેદ શેખ, અમજદ અલી રાણા અને જીશાનને પોલીસે નકલી એન્કાઉન્ટરમાં મારી નાંખ્યા હતા. આ તરફ ગુજરાત સરકાર આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે આ ફક્ત મીડિયાનો રિપોર્ટ છે પહેલા સીબીઆઈને ચાર્જશીટ ફાઈલ કરવા દેવી જોઈએ.
કેટલાક દિવસ પહેલા જ નરેન્દ્ર મોદીએ સીબીઆઈને ‘કોંગ્રેસ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન' કહેતા આરોપ લગાવ્યો હતો કે, તપાસ એજન્સીઓ પોતાનાં રાજકીય આકાઓનાં કહેવાથી ગુજરાતનાં અધિકારીઓ અને પ્રધાનો વિરૂદ્ધ ષડયંત્ર રચી રહી છે.
narendra modi amit shah information ishrat jahan cbi નરેન્દ્ર મોદી અમિત શાહ જાણકારી ઇશરત જહાં એન્કાઉન્ટર સીબીઆઇ
English summary
Modi, Amit Shah had information of Ishrat Jahan encounter.
Story first published: Friday, June 28, 2013, 11:05 [IST]