મોદીએ ખેડૂતોને કૃષિ લોનમાં આપી રૂપિયા 300 કરોડ સુધીની રાહત

અત્રે ઉલ્લેખનીય છે ઓછા વરસાદ કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં દુષ્કાળના ડાકલાં વાગી રહ્યાં હોવાના ભણકારા સંભળાતા અત્યાર સુધી કેટલાક ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. જો કે એક તરફ ગુજરાતમાં આત્મહત્યા કરવા મજબૂર થતાં ખેડૂતો માટે આ એક સારા સમાચાર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભણકારા વાગી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
