ભાવનગરમાં નરેન્દ્ર મોદીએ મહત્વની 3 જાહેરાત કરી

સ્વામી વિવેકાનંદના જીવન, સંદેશ લઈ વ્યક્તિ ઘડતર અને રાષ્ટ્રના નિર્માણમાં યુવા શક્તિ સહભાગી બને તેવા શુભ આશયથી ભાવનગર શહેર-જિલ્લા સહિત રાજ્યભરમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોની રચના કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં સભા સંબોધવાની શરૂઆત કરી હતી પરંતુ મિડિયાકર્મીની માંગણીને ધ્યાનમાં રાખતાં તેમણે હિન્દીમાં ભાષણ ચાલુ કર્યું હતું. નરેન્દ્ર મોદી એફડીઆઇ મુદ્દે ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે દિલ્હીથી હંમેશા આંસુ સરાવતાં નકારાત્મક જ સમાચાર આવે છે જ્યારે ગુજરાતમાં સકારાત્મક સમાચાર મળતાં હોવાથી મીડિયાકર્મીઓ મને હિંદીમાં ભાષણ આપવાનું કહે છે.
ભાવનગરમાં વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીએ 3 મહત્ત્વની જાહેરાત કરી. નરેન્દ્ર મોદીએ મહુવા નગરપાલિકા હસ્તકની હોસ્પિટલની જવાબદારી રાજ્ય સરકાર લેશે તેવી જાહેરાત કરી. તેમજ આ હોસ્પિટલને જિલ્લા સ્તરની હોસ્પિટલનો દરજ્જો પણ અપાશે. બીજી જાહેરાત ગામડાંના વિદ્યાર્થીઓ માટે રાજ્યભરમાં 62 હોસ્ટેલો બનાવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી, જેમાં 32 હજાર વિદ્યાર્થીઓના સમાવેશ થઈ શકશે.
-
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો











Click it and Unblock the Notifications
