મોદીએ વીર સાવરકર અને નાનજી દેશમુખને કર્યા યાદ
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના દરેક વર્ગને લુભાવવાની તરકીબો અપનાવી રહ્યા છે. મોદી દરેકને પોતાની તરફ આકર્ષિત કરવા માટેની એક પણ તક ચૂકતા નથી. મોદીએ આજે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં વીર સાવરકર અને નાનજી દેશમુખને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા અને તેમને શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરી.
નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ નેટવર્કિંક સાઇટ ટ્વિટરના એકાઉન્ટ પર આ બંને મહાનુભાવ વીર સાવરકર અને નાનજી દેશમુખને શબ્દાંજલિ અર્પણ કરી.
નાનજી દેશમુખ એક સાજીક કાર્યકર્તા હતાં. જોકે તેઓ આરએસએસના સભ્ય પણ હતા. બાદમાં તેમણે રાજનીતિમાં પણ ભાગ્ય અપનાવી જોયું. જોકે તેમને એ ન ફાવતા તેમણે માત્ર સમાજ સેવક બનીને રહેવાનું પસંદ કર્યું. તેમની ઓળખ દીનદયાળ શોધ ઇન્સ્ટિટ્યૂટથી જાણીતું બન્યું હતું. નાનજીભાઇ તેમનું હુલામણુ નામ હતું, તેમનું સાચુ નામ ચંડિકાદાસ અમૃતારાવ દેશમુખ હતું.
જ્યારે જ્યારે ભારતની આઝાદી લડતની વાત આવે છે ત્યારે વીર સાવરકરનું નામ ચોક્કસ ઉલ્લેખવામાં આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં વીર સાવરકરનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે, જેથી તેમને આજે પણ દેશની જનતા ઉમળકાભેર યાદ કરે છે. લોકો તેમને વીર સાવરકર તરીકે સંબોધીત કરતા હતાં જોકે તેમનું સાચું નામ વિનાયક દામોદર સાવરકર હતું.
આવો જોઇએ નરેન્દ્ર મોદીએ આ બંને મહાપુરુષોને શ્રદ્ધાંજલિમાં શું કહ્યું...

વીર સાવરકર અને નાનજી દેશમુખન
આવો જોઇએ નરેન્દ્ર મોદીએ આ બંને મહાપુરુષોને શ્રદ્ધાંજલિમાં શું કહ્યું...
|
મોદીએ વીર સાવરકર અને નાનજી દેશમુખને કર્યા યાદ
મોદીએ વીર સાવરકર અને નાનજી દેશમુખને કર્યા યાદ
|
મોદીએ વીર સાવરકર અને નાનજી દેશમુખને કર્યા યાદ
મોદીએ વીર સાવરકર અને નાનજી દેશમુખને કર્યા યાદ
|
મોદીએ વીર સાવરકર અને નાનજી દેશમુખને કર્યા યાદ
મોદીએ વીર સાવરકર અને નાનજી દેશમુખને કર્યા યાદ
|
મોદીએ વીર સાવરકર અને નાનજી દેશમુખને કર્યા યાદ
મોદીએ વીર સાવરકર અને નાનજી દેશમુખને કર્યા યાદ
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
