For Quick Alerts
For Daily Alerts
મોદી પોતાના જન્મદિવસે અંબાજીથી યાત્રા આરંભ કરશે
ભાજપના પ્રવકતા મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે 'પોતાના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે સવારે રાજકોટ ખાતે યુવા સંમેલનમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી હેલીકોપ્ટર દ્વારા બપોરે ૧ વાગે અંબાજી પહોંચશે. માતાજીની પૂજા કર્યા બાદ જાહેરસભાને સંબોધશે. આ પ્રસંગે નીતિન ગડકરી હાજર રહે એવી શક્યતા છે. તેઓ કેનેડાના પ્રવાસેથી સમયસર પરત આવી જશે તો અંબાજીમાં હાજરી આપશે.'
અંબાજીથી હડાદ, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર અને છેલ્લે વિજાપુર સભાને સંબોધશે. આ યાત્રા દરમિયાન ૩૨ સભા યોજવામાં આવશે અને ૬૨૫ કિ.મી.નું અંતર કાપવામાં આવશે.
Comments
narandra modi birthday ambaji vivekanand vikas rathyatra નરેન્દ્ર મોદી જન્મદિવસ અંબાજી વિવેકાનંદ વિકાસ રથયાત્રા
English summary
Modi will Start yatra from Ambaji on his birthday. On this day he will perform pooja and start his yatra. on this ocassion BJP's national president NItin Gadkari will be present.