મોદી પોતાના જન્મદિવસે અંબાજીથી યાત્રા આરંભ કરશે

ભાજપના પ્રવકતા મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે 'પોતાના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે સવારે રાજકોટ ખાતે યુવા સંમેલનમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી હેલીકોપ્ટર દ્વારા બપોરે ૧ વાગે અંબાજી પહોંચશે. માતાજીની પૂજા કર્યા બાદ જાહેરસભાને સંબોધશે. આ પ્રસંગે નીતિન ગડકરી હાજર રહે એવી શક્યતા છે. તેઓ કેનેડાના પ્રવાસેથી સમયસર પરત આવી જશે તો અંબાજીમાં હાજરી આપશે.'
અંબાજીથી હડાદ, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર અને છેલ્લે વિજાપુર સભાને સંબોધશે. આ યાત્રા દરમિયાન ૩૨ સભા યોજવામાં આવશે અને ૬૨૫ કિ.મી.નું અંતર કાપવામાં આવશે.
More From
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
