મોદી પોતાના જન્મદિવસે અંબાજીથી યાત્રા આરંભ કરશે

ભાજપના પ્રવકતા મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે 'પોતાના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે સવારે રાજકોટ ખાતે યુવા સંમેલનમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી હેલીકોપ્ટર દ્વારા બપોરે ૧ વાગે અંબાજી પહોંચશે. માતાજીની પૂજા કર્યા બાદ જાહેરસભાને સંબોધશે. આ પ્રસંગે નીતિન ગડકરી હાજર રહે એવી શક્યતા છે. તેઓ કેનેડાના પ્રવાસેથી સમયસર પરત આવી જશે તો અંબાજીમાં હાજરી આપશે.'
અંબાજીથી હડાદ, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર અને છેલ્લે વિજાપુર સભાને સંબોધશે. આ યાત્રા દરમિયાન ૩૨ સભા યોજવામાં આવશે અને ૬૨૫ કિ.મી.નું અંતર કાપવામાં આવશે.
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
