Monsoon Ssssion: મહારાષ્ટ્ર વિધાનસભાના મોનસૂન સત્ર આજથી શરુ, NCP ધારાસભ્યોની બેઠક માટે શરદ ગૃપ કરી આ માંગ
રાકાંપા( રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી) નેતા જિતેન્દ્ર ચવ્હાણે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને સોમવારથી શરુ થઇ રહેલા વિધાનસભા મત્ર માટે અજીત પવાર ગૃપના સભ્યો અને પાર્ટીના બાકીના ધારાસભ્યો માટ અલગ અલગ બેઠક વ્યવસ્થાની માગ કરી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના મૌનસૂન સત્રનો સોમવારથી મુંબઇમાં પ્રારંભ થઇ રહ્યો છે. ત્રણ અઠવાડીયાના સત્ર ચાર ઓગસ્ટ સુધી મહીન પોઇન્ટ સ્થિત વિધાન ભવન પરિસરમાં આયોજિત કરવામાં આવશે. આ મોનસૂન સત્રમાં 24 વિધેયક પસાર કરવામાં આવશે. તેમાથી 10ને કેબિનેટમાથી મંજૂરી મળી ગઇ છે. અને 14 ને કેબિનેટ દ્વારા પારિત કરવામાં આવાના બાકી છે. અને આ સાથે તેને રજુ કરવામાં આવશે. એક ધારાસભ્ય જે વિધાનપરીષદ દ્વારા પહેલા જ પાસ કરી દેવામાં આવ્યા છે. તેને વિધાનસભામાં રજુ કરવામાં આવશે.
આ સિવાય એક વિધેયક જે બંને સદનોની સયુક્ત સમિતિ પાસે છે. તેને પણ રજુ કરવામાં આવશે. આ 24 વિધેયકોના સિવાય પહેલા લાગુ 6 અધ્યાદેશને પણ વિધાનમંડળની મંજૂરી માટે મોનસૂન સત્રમાં રજુ કરવામાં આવશે. આ સિવાય પહેલાથી પ્રભાવી છ અધ્યાદેશોને વિધાનમંડળથી મંજુરી માટે મોનસૂન સત્રમાં રજુ કરવામાં આવશે.
પૂર્વ વિપક્ષના નેતા અને રાકંપા નેતા અજીત પાવર દ્વારા પોતાના કાકા શરદ પવાર સાથે સંબંધ તોડવા અને ભાજપ-શિવસેના ગઠબંધન સાથે હાથ મેળવ્યા બાદ આ પહેલી સત્ર હશે. આ સત્રમાં હંગામાનો આસાર છે. સત્રની પહેલા ચાય પાર્ટીની પરંપરા છે. આ દરમિયાન સરકાર અને વિપક્ષ એક સાથે આવે ચે. જો કે, આ વખતે વિપક્ષે આ પાર્ટીનો બહિષ્કાર કર્યો છે.
રાકાંપા શરદ પાવર ગૃપે મુખ્ય દંડક જિતેન્દ્ર ચવ્હાણ પાસે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને સોમવારે શરુ થનાર વિધાનમંડળ સત્ર માટે અજીત પવાર ગૃપથી અલગ બેઠક વ્યવસ્થાની માગ કીર છે.
રવિવારે સ્પીકરને રાહુલ નાર્વેકરને લખેલા પત્રમાં ચવ્હાણે કહ્યુ છે કે, અજીત પાવર સહિત 9 ધારાસભ્યોને છોડીને જો શિદે સરકારમાં શામિલ થયા છે. તે ફમ રાષ્ટ્રવાદી કોગ્રેસનો ભાગ ે. શપથ લેનાર નવ ધારાસભ્યોને છોડીને અન્ય બેઠકની અલગ વ્યવસ્થા કરવામાં આવે. રાકાંપા વિપક્ષમાં છે. અને અમે વિપક્ષમાં બેઠવા માગીએ છીએ.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
